SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૫ २. गंधं ण अग्घाइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, - રૂ. 7 yr પફિસમીતે ગોલુમળે-ળોદુમને ભવફા ૩. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે ન - ટામાં મ. રૂ ૩. ૨, મુ. ૨૬૮ (૨૦-૨૧૫). સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૨. માસાયવિવાદુરિતાને ગુમારૂતિવિહરાવ- ૨૧. આસ્વાદની વિવાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસનાયા પછMITI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. रसं आसाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ચાખીને સુમનસ્ક થાય છે, २. रसं आसाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખીને દુર્મનસ્ક થાય છે, ३. रसं आसाइत्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રસ ચાખીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસના TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ર૪ ગામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. ર૪ માસનીતે તુમને મવ૬, ૨. કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. रसं आसादेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરિસનાયા Tvuત્તા, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ર ાસરિસીમીતે ગુમ મવ૬, ૧. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. रसं आसादिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. रसं आसादिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા પU/TI, તે નીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रसं अणासाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ન ચાખીને સુમનસ્ક થાય છે, २. रसं अणासाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ન ચાખીને દુર્મનસ્ક થાય છે, ३. रसं अणासाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ન ચાખીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પછUI ના, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. रसं ण आसादेमीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ચાખતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. रसं ण आसादेमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy