SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦. પારિવારિતા ગુમાસ્તાફ સિવિદત્ત - ૨૦. સૂંઘવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તો પુરિસનાયા પત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. ધ માફત્તા નામે સુમને મવડું, ૧. કેટલાક પુરુષ ગંધ લઈને સુમનસ્ક થાય છે, २. गंधं अग्धाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈને દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ગંધ લઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મન થાય છે. (૨) તો પુરિસનાયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નર્ધ શ્વામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. ધામ તેજે તુમ્મળે વિરુ, ૨. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. तओ पुरिसजाया पण्णत्ता, तं जहा (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. गंधं अग्घाइस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. गंधं अग्घाइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घाइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસગાથા પત્તા, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गंधं अणग्घाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ ન લેવાથી સુમનસ્ક થાય છે, २. गंधं अणग्घाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ ન લેવાથી દુમનસ્ક થાય છે. ३. गंधं अणग्घाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। કેટલાક પુરુષ ગંધ ન લેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પત્તા, તેં નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. ગંધં જ મથામીતે સુમો ભવ, ૧. કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. गंधं ण अग्धामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं ण अग्घामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુમનસ્ક થાય છે. (૬) તમો પુરિસનાયા પUU/T, તે નદ (3) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गंधं ण अग्घाइस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. છે. છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy