SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૩ ૨. હવે પારિત્તા પામે તુમ ભવ૬, ३. रूवं पासित्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરિસનાયા પત્તા, તેં નીં૨. હવે પાસામીતે ગુમ વેફ, ૨. સર્વ પાસામીતેજે તુ મવડું, ३. रूवं पासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તમો પુરસનીય પUત્તા, તે નહીં१. रूवं पासिस्सामीतेगे सुमणे भवइ, २. रूवं पासिस्सामीतेगे दुम्मणे भवइ, ३. रूवं पासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તમો પુરિસના પત્તા, તેં નદી - १. रूवं अपासित्ता णामेगे सुमणे भवइ, २. रूवं अपासित्ता णामेगे दुम्मणे भवइ, ३. रूवं अपासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૨. કેટલાક પુરુષ રુપને જોઈને દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોવીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રૂપને જોવીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોવીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોયા વગર સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોયા વગર દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોયા વગર ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તક પુરિસનાયા પત્તા, તે નહીં१. रूवं ण पासामीतेगे सुमणे भवइ २. रूवं ण पासामीतेगे दुम्मणे भवइ, ३. रूवं ण पासामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તમો પુરિસનાયા પછી , તે નહીં૨. હવે જ પાકિસાનીતે સુમને મવ૬, ૨. સવં સિસ્સાથીતેને કુમળે મવડું, ३. रूवं ण पासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। - Sા ક. ૩, ૩. ૨, સુ. ? ૬૮ (૦૪-૨૦૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy