SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન णाणत्तं-विमाणोववण्णगा, णो चारोववण्णगा, चारट्ठिईआ, गइरइआ, નો સમાવળા | પવિઠ્ઠા-સંઠાળसंठिएहिं जोअण-सय- साहस्सिएहिं तावखेत्तेहिं सयसाहस्सिआहिं वेउव्विआहिं बाहिराहिं परिसाहिं महया-हय-ट्ट - जाव- रवेण दिव्वाइं भोगभोगाई भुंजमाणा सुहलेसा, मंदलेसा, मंदातवलेसा चित्तंतरलेसा अण्णोष्णसमोगाढाहिं साहिं कूडाविव ठाणठिआ सव्वओ समन्ता ते વસે ગોમાાંતિ, પુખ્ખોöતિ, માતંતિ ત્તિા નવું. વજ્જ. ૭, મુ. ૨૭૪ . ૨૭, વહિયા મનુસ્તક્ષેત્તે ફલ્સ વળાળતર મળવÆ ૧૭, બહિર્વર્તી મનુષ્ય ક્ષેત્રમાં ઈન્દ્રનાં ચ્યવનાત્તર અન્ય उववज्जण परूवणं ઈન્દ્રનાં ઉત્પત્તિનું પ્રરુપણ : प. तेसि णं भंते! देवाणं जाहे इंदे चुए से कहमियाणि पकरेंति ? उ. गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिआ देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति - जाव- तत्थ अण्णे इंदे उववण्णे भवइ । प. इंदट्ठाणे णं भंते! केवइअं कालं उववाएणं विरहिए ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं છમ્માતા - નં. વવલ. ૭. મુ. ૨૭૪ १८. देवकिब्बिसियाणं भेया ठाण य परूवणं ૫. વિહા નું મંતે ! તેવવિન્નિસિયા વાત્તા ? ૩. ગોયમા ! તિવિહા યૈવવિ~િસિયા પાત્તા, સં નહીં . તિપત્તિયોવમક્રિયા, ૨. તિસારોવમદિયા, રૂ. તેરસભાળરોવમક્રિયા । प. कहि णं भंते! तिलिओवमट्ठिईया देवकिब्बिसिया परिवसंति ? ૧૮. Jain Education International પરંતુ આ ભિન્નતા છે- તે વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક નથી, તે ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી અને ગતિ-સમાપન્નક પણ નથી. પાકેલી ઈંટનાં આકારમાં સંસ્થિત, લાખો યોજન વિસ્તીર્ણ તાપક્ષેત્રયુક્ત, નાનાવિધવિકુર્વિત રુપ ધારણ કરવામાં સક્ષમ, બાહ્યપરિષદાઓ સહિત તે જ્યોતિષ્ક દેવ જોરજોરથી વગાડનાર વાદ્યો અને નાટ્ય ધ્વનીઓ સહિત યાવત્- દિવ્યભોગ ભોગતા શુભલેશ્યા મંદલેશ્યા, મંદાતપ લેશ્યા, ચિત્રવિચિત્ર-લેશ્યા યુક્ત પરસ્પર પોત-પોતાની લેશ્યાઓ દ્વારા મળેલ પર્વતનાં શિખરો જેવા પોત-પોતાના સ્થાનોમાં સ્થિત થઈને આસપાસનાં સંપૂર્ણ પ્રદેશોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે અને પ્રભાસિત કરે છે. ૧૯૧૯ પ્ર. ભંતે ! જ્યારે માનુષોત્તર પર્વતનાં બહિર્વર્તી જ્યોતિષ્ક દેવોનાં ઈન્દ્ર ચ્યુત (મૃત) થઈ જાય છે ત્યારે વિરહકાળમાં તે શું કરે છે ? ઉ. ગૌતમ ! જ્યાં સુધી નવા ઈન્ન ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવ પરસ્પર એકમત થઈને ઈન્દ્ર સ્થાનનું પરિપાલન કરે છે. પ્ર. ભંતે ! ઈન્દ્ર સ્થાન કેટલા સમય સુધી ઈન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી ઈન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે. કિવિષિક દેવોનાં ભેદ અને સ્થાનોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કિવિષિક દેવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! કિવિષિક દેવ ત્રણ પ્રકારનાં કહ્યા છે, ઉ. જેમકે उ. गोयमा ! उप्पिं जोइसियाणं हिट्ठि सोहम्मीसाणेसु कप्पे एत्थ णं तिपलिओवमट्ठिईया देवकिब्बिसिया UT परिवसंति । (૪) નીવા. ડિ. રૂ, મુ. ૨૭૬ (વ) વિચા. સ. ૮, ૪. ૮, મુ. ૪૭ - ૧. ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ૨. ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, ૩. તેર સાગરોપમની સ્થિતિવાળા. પ્ર. ભંતે ! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિક્વિષિક દેવ ક્યાં રહે છે ? ઉ. ગૌતમ ! જ્યોતિષ્ક દેવોનાં ઉપ૨ અને સૌધર્મ ઈશાન ક્લ્યોની નીચે ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ રહે છે. (T) મૂરિય. પા. ૧૧, સુ. o ૦૦ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy