SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨. અદ્વેનું મળ્યું ન્નડ, રૂ. સબ્વેનું અસ્તું વડુ, ૪. સન્નેનું સનં ૩વરૂ ? ૩. ગોયમા ! ?. नो अद्धेणं अद्धं उव्वट्टइ, २. नो अद्धेणं सव्वं उव्वट्टइ, ૬. ३. नो सव्वेणं अद्धं उव्वट्टइ, ૪. મળ્યેાં સર્વાં વર્ ૬. ૐ. ૨-૨૪. વૅ -ખાવ- તેમાણિ । વં કન્વટે વિ -ખાવ- માળિપુ । २७. चउवीसदंडएसु अणंतरनिग्गयत्ताइ परूवणं - વિયા. સ. ?, ૩. ૭, મુ. ૬ ૐ . નેરયા નં ભંતે ! વિં અત્યંત રનિયા પરંપર? निग्गया अणंतरपरंपर अनिग्गया ? ૩. શૌયમા ! તેડ્યા ળું અનંતરનિયા વિ, પરંપરनिग्गया वि, अणंतरपरंपर अनिग्गया वि । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "नेरइयाणं अणंतरनिग्गया वि, परंपर निग्गया वि, अणंतरपरंपर अनिग्गया वि ? उ. गोयमा ! जेणं नेरइया पढमसमयनिग्गया ते णं नेरइया अणंतरनिग्गया, जेणं नेरइया अपढमसमयनिग्गया ते णं नेरइया परंपर निग्गया, जेणं नेरइया विग्गहगइसमावण्णगा ते णं नेरइया अणंतरपरंपर अनिग्गया । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ “नेरइयाणं अणंतरनिग्गया वि, परंपरनिग्गया वि, अणंतरपरंपरअनिग्गया वि । Jain Education International ૨૭. ૨. અર્ધભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૨૦૧૯ ૩. સર્વ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ઉ. ગૌતમ ! ૧. અર્ધ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૨. અર્ધ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૩. સર્વ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે ઉદ્દવૃત્તનાં માટે પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ચોવીસ દંડકોમાં અનન્તર નિર્ગતાદિનું પ્રરુપણ : પ્ર. ૬.૧, ભંતે ! શું ના૨ક જીવ અનન્તરનિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનન્તરપરંપર અનિર્ગત છે ? ઉ. ગૌતમ ! નૈયિક અનન્તર નિર્ગત પણ છે, પરંપર નિર્ગત પણ છે અને અનન્તરપરંપર અનિર્ગત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે ખૈરયિક અનન્તર નિર્ગત, પરંપર નિર્ગત, અનન્તર પરંપર અનિર્ગત છે ?” ઉ. ગૌતમ ! જે નૈયિકોને નરકથી નીકળેલ એક સમય થયેલ છે તે અનન્તર નિર્ગત છે. જે નૈરયિકોને નરકથી નીકળેલ અપ્રથમ (બે-ત્રણ ) સમય થઈ ગયેલ છે તે પરંપરનિર્ગત છે. જે નૈરયિક વિગ્રહ ગતિ પ્રાપ્ત છે તે નૈયિક અનન્તર પરંપર અનિર્ગત છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "નૈરયિક જીવ અનન્તર નિર્ગત પણ છે, પરંપર નિર્ગત પણ છે અને અનન્તર પરંપર અનિર્ગત પણ છે.” For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy