SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૭૭ (૪) રેવા (૪) દેવગતિ : સેવા-તુચા, કુમાફિયા દેવ બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. - નીવા.રિ., સુ.૪૨ ૪. ટાનુસારે પાકુ નીવેણુ -મારા વિ- ૪. સ્થાનાંગનાં અનુસાર ચાતુર્મતિક જીવોની ગતિ-આગતિનું પ્રરુપણ : नेरइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा નૈરયિક જીવોની બે ગતિ અને બે આગતિ કહી છે, જેમકે१. नेरइए नेरइएसु उववज्जमाणे मणुस्सेहिंतो वा ૧, નરકમાં ઉત્પન્ન થયેલ નૈરયિક-મનુષ્ય કે પંચેન્દ્રિય पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो वा उववज्जेज्जा, તિર્યંચયોનિથી આવીને ઉત્પન્ન થાય છે. से चेव णं से नेरइए णेरइयत्तं विप्पज्जहमाणे मणुस्सत्ताए તે જ નૈરયિક નારક અવસ્થાને છોડીને - મનુષ્ય કે वा पंचेंदिय-तिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा। પંચેન્દ્રિયતિર્યંચયોનિમાં જાય છે. एवं असुरकुमारा वि, આ પ્રમાણે અસુરકુમારોનાં માટે પણ જાણવું જોઈએ. णवरं-से चेव असुरकुमारे असुरकुमारत्तं विप्पजहमाणे વિશેષ : તેજ અસુરકુમારદેવ અસુરકુમારત્વને છોડીને मणुस्सत्ताए वा तिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा । મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં આવીને ઉત્પન્ન થાય છે. ર્વ સંધ્યદેવ - ટvi...૨, ૩.૨, સુ.૬૮ આ પ્રમાણે બધા દેવોનાં માટે સમજવું જોઈએ. पुढविकाइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा- પૃથ્વીકાયિકોમાં જીવોની બે ગતિ અને બે આગતિ કહી છે, જેમકે - पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વીકાયિકથી કે वा णो पुढविकाइएहिंतो वा उववज्जेज्जा, પૃથ્વીકાયિકથી ભિન્ન જીવોમાં ઉત્પન્ન થતા નથી. से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे તે જ પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકત્વને છોડીને પૃથ્વીકાયિક पुढविकाइयत्ताए वा णो पुढविकाइयत्ताए वा गच्छेज्जा। કે નોપૃથ્વીકાયિકમાં જાય છે. gવે -નવ-મજુસ્સા -ટા. . ૨, ૩.૨, ૪.૬૮ આ પ્રમાણે મનુષ્ય સુધી બે ગતિ અને બે આગતિ કહી છે. पंचेंदिय-तिरिक्खजोणिया चउगइया चउआगइया પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ચાર સ્થાનોમાં ગતિ અને पण्णत्ता, तं जहा ચાર સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે – पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्खजोणिएस પંચેન્દ્રિયતિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં उववज्जमाणे - ઉત્પન્ન થતા. णेरइएहिंतो वा, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहितो નિરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો તથા દેવોમાંથી વા, સેવેદિંતો વા સવવન્નેક્ની, આવીને ઉત્પન્ન થાય છે. से चेव णं से पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्ख- તેજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને जोणियत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा तिरिक्खजो- છોડતા નૈરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો તથા દેવોમાં णियत्ताए वा, मणुस्सयत्ताए वा देवत्ताए वा गच्छेज्जा। જાય છે. - ટાઇi. .૪, ૩.૪, . રૂ ૬ ૭. मणुस्सा चउगइआ चउआगइआ पण्णत्ता, तं जहा મનુષ્યોની ચાર સ્થાનોમાં ગતિ અને ચાર સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે - मणुस्से मणुस्सेसु उववज्जमाणे णे रइएहिंतो वा, મનુષ્ય-મનુષ્યમાં ઉત્પન્ન થતાં નૈરયિકો, તિર્યંચયોનિકો, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहिंतो वा, देवेहिंतो वा મનુષ્યો તથા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. उववज्जेज्जा, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy