________________
તિર્યંચગતિ-અધ્યયન
४९. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया ।
४२. पत्तेयसरीर बादर वणस्सइकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा ।
४३. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा ।
४४. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा ।
- વિયા.સ. o૨૬, ૩. રૂ, મુ. ૨૨
२१. अणंतरोववन्नग एगिंदिय जीवाणं भेयप्पभेय परूवणंप. कइविहा णं भंते ! अणंतरोववन्नगा एगिंदिया પનત્તા?
उ. गोयमा ! पंचविहा अणंतरोववन्नगा एगिंदिया पन्नत्ता, તું નહીં -
૬. પુવિદ્યાડ્યા -ખાવ- બુ. વસાડ્યો । प. अनंतरोववन्नगा णं भंते ! पुढविकाइया कवि પત્તત્તા ?
૩. ગોયમા ! ટુવિદા વનત્તા, તં નહીં -
૨. સુદુમવુઢવિાડ્યા ૪, ૨. વાવરવુઢવિાયા ચ । હવે કુપળે મેળે -ગાવ- વળ(ડાયા | - વિયા.સ. રૂરૂ, ૩. ૨, સુ. શ્ २२ . परंपरोववन्नग एगिंदिय जीवाणं भेयप्पभेय परूवणंप. कइविहा णं भंते! परंपरोववन्नगा एगिंदिया पन्नत्ता ?
उ. गोयमा ! पंचविहा परंपरोववन्नगा एगिंदिया पण्णत्ता, तं जहा
(૪) વિયા. સ. રૂ૪/૬. ૨, ૩. o, સુ. શ્
?.
Jain Education International
૨૧.
For Private
૧૭૪૩
૪૧. (તેનાથી) પર્યાપ્તા બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે.
૪૨. (તેનાથી) પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે.
૪૩. (તેનાથી) અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે.
૪૪. (તેનાથી) પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે.
અનન્તરો૫૫ન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક(તત્કાળ ઉત્પન્ન) એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ?
ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. પૃથ્વીકાયિક -યાવત્- ૫. વનસ્પતિકાયિક, પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ?
-
ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક, ૨. બાદર પૃથ્વીકાયિક. આ પ્રમાણે (પ્રત્યેક) એકેન્દ્રિયનાં (બે-બે) ભેદ વનસ્પતિકાયિક સુધી જાણવાં જોઈએ.
૨૨. પરંપરોપપન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ ઃ
પ્ર. ભંતે ! પરંપરોપ૫ન્નક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ?
છુ. પુત્તવિવાદ્યા -ખાવ- (. વસાયા । एवं चउक्कओ भेओ जहा ओहियउद्देसए । - વિયા.સ. રૂરૂ, ૩. રૂ, સુ. o
૨૨. વંતરોવવાદારૂ નિંદ્રિય નીવાળે મેયળમેય પળ- ૨૩, અનન્તરોવગાઢાદિ એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ
१. अणंतरोगाढा जहा अणंतरोववन्नगा ।
૧.
ગૌતમ ! પરંપરોપપન્નક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. પૃથ્વીકાયિક યાવત્- ૫. વનસ્પતિકાયિક. આ પ્રમાણે ઔધિક ઉદ્દેશકનાં અનુસાર ચાર-ચાર ભેદ કહેવા જોઈએ.
અનન્તરાવગાઢ એકેન્દ્રિયનું વર્ણન અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં સમાન જાણવું જોઈએ.
(હ) વિયા. સ. રૂ૪/૬. ૨, ૩. રૂ, સુ.
Personal Use Only
www.jainelibrary.org