Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे विविधकथाभिश्च पथिकान् प्रमोदयन् मार्गे गच्छति । अगडदत्तस्तु -“कस्यापि विचासो न कायः यतः-"घोरा मुहुत्ता अबलं सरीरं" इति नीति चिन्तयन् तस्मिन् भिक्षुकेऽपि विश्वासं न कृतवान् । एवं गच्छन्नसौ महावने समागतः । तदा स जटिलो भिक्षुको राजपुत्रादीन् वदति-अत्रैकं गोकुलमस्ति, तत्र गतवर्षे वर्षारामहं स्थितोऽभवम् । तत्रत्यानां गोपानां प्रियोऽस्मि, तस्मात् ते सर्वेषामस्माकं भोजनं दास्यन्ति, तत्र गत्वा यावदहमागच्छामि, तावदत्र प्रतीक्षताम् । इत्युक्त्वा स भिक्षुकस्तत्र गत्वा दधिघृतपायसानि समानीय राजकुमारमगडदत्तमवदत्-इमानि गाने से, नृत्य से, अपनी चाल से, चेष्टा से, स्वर से तथा अनेक प्रकार की कथाओं से प्रसन्नमन करता हुआ मार्ग में चलने लगा। अगडदत्तने सोचा कि-"किसीका भी विश्वास नहीं करना चाहिये, क्यों कि-"घोरा मुहुत्ता अबलं सरीरं" इस नीति के अनुसार उस योगी का जरा भी विश्वास नहीं किया । ये सब के सब चलते २ एक महावन में आ पहुंचे। उस भिक्षुक ने उन सब से कहा-यहां पर एक गोकुल है । गत वर्ष मैंने यहां चौमासा किया था, इसलिये वहां के लोगों से मेरा परिचय हो गया है, वे सब मुझ से बहुत प्रेम करते हैं अतः आप लोग यहीं पर ठहरें, मैं तब तक जाकर वहां उनसे मिलकर आता हूं, इससे उन लोगों की तरफ से अपन सब के लिये भोजन की व्यवस्था भी हो जावेगी । ऐसा कह कर वह भिक्षुक वहां चला गया और वहां से दही, पायस-खीर, पुडी पकवान्न आदि सामग्री लेकर वापिस आगया। आकर उसने राजकुमार अगडदत्तसे कहा कि वत्स! भोजन तयार है और इस નૃત્યથી તેમજ પિતાની ચાલથી ચેષ્ટાથી, સ્વરથી તથા અનેક પ્રકારની કથાઓથી સહ પ્રવાસીઓને પ્રસન્ન કરતા કરતા રસ્તો કાપી રહ્યા હતા. અગડદત્તે “કેઈને
विश्वास न ४२व नये” “धोरा मुहत्ता अबलं सरीरं" ॥ नीति અનુસાર ગીમાં જરા પણ વિશ્વાસ ન મૂકો, બધા ચાલતા ચાલતા છેવટે એક મહાવનમાં આવી પહોંચ્યા. તે યોગીએ સર્વ મુસાફરોને કહ્યું કે, અહીં એક ગામડું છે. ગયા વર્ષે મેં અહીં ચોમાસું કર્યું હતું. એટલે ત્યાંના લેકે સાથે મારે ઘણે પરિચય છે. ઘણે સ્નેહ છે, જેથી આપ લે કે અહીં રોકાવ હું હમણાં જ ત્યાં જઈ એ લોકોને મળીને આવું છું. આથી એ લે કોના તરફથી આપણુ બધા માટે ભેજનની વ્યવસ્થા પણ થઈ જશે. આમ કહીને તે યેગી ગામ તરફ ગયે. થોડી વારે તે ત્યાંથી ખીર, પુરી, દહીં પાણી આદિ ખાવા પીવાની સામગ્રી લઈ પાછો આવ્યો. આવીને તેણે રાજકુમાર અગડદત્તને કહ્યું વત્સ ! ભેજન તૈયાર છે. આ દહીં આદિ ભેજન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨