Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
८३
पूर्वकं पत्नीद्वयसंयुतोऽगड दत्तकुमारः शंखपुरे समागतः । मातापितृभ्यां तत्प्रवेशमहोत्सवः कृतः । सर्वेषां पुरवासिनां परमः प्रमोदो जातः । तत्र सुखेन स तिष्ठति ।
1
अन्यदा वसन्तेऽगडदत्तकुमारो मदनमञ्जर्या सह क्रीडावनं गतः । तत्र रात्रौ मदनमञ्जरी सर्पेण दष्टा पत्युरुत्सङ्गे निपतिता प्राह- सर्पेण दष्टाऽस्मि । ततोऽगदत्तो यावन्मन्त्रादिभिस्तां चिकित्सति, तावत् सा विषव्याप्तशरीरा चेतना रहिता जाता । ततोऽगड दत्तकुमारस्तां मृतां ज्ञात्वा मोहवशाद् विविधविलापं कुर्वन् मनसि चिन्तयति - अनया विनाऽहं जीवितुं न शक्नोमि, तस्मादनया सह मया वह्नौ प्रवेइस लिये कुमार भी यहां तक एक वर्ष में आया, अतः दोनों का यहां पर साथ हो गया । कुमार दोनों पत्नियों से संयुक्त होकर शंखपुर में प्रविष्ट हुआ । माता पिता ने इनका प्रवेश खूब उत्सव के साथ कराया । पुरवासियों को भी अगडदत्त के आनेका अपार हर्ष हुआ । इस प्रकार कुमार का समय शंखपुर में आनंद के साथ व्यतीत होने लगा ।
एक समय की बात है कि कुमार मदनमंजरी के साथ वसन्त ऋतु में कीड़ावन में गया। वहां पर रात्रि के समय में मदनमंजरी को एक जहरीले काले नाग ने काट खाया । वह आकर पति की गोद में गिर पडी और कहने लगी- नाथ मुझे एक जहरीले सांप ने काट खाया है । मदनमंजरी की बात सुनकर अगड्दन्त ने उसका मंत्रादिद्वारा जहर उतारने का जितने समय में प्रयत्न किया कि वह तत्कालही मूर्छिन हो गई । अगदत्त ने उसको मृत जानकर मोह के वशवर्त्ती बन विविध प्रकार का विलाप करते हुए विचार किया कि मेरे लिये यही अच्छा है कि मैं भी જેથી ખાર મહિનાના લાંબા ગાળે નીકળેલા કમળસેના અને સૈનિકા સઘળા શ’ખપુર પહાંચતાં એક સાથે થઈ ગયા. કુમારે પેાતાની અને પત્નીએ સાથે શંખપુરમા પ્રવેશ કર્યાં. માતા પિતાએ ખૂબ ઉત્સવ સાથે તેના શંખપુરમાં પ્રવેશ કરાવ્યેા. પુરવાસીઓને પણ આથી ઘણુંા હષઁ થયા. રાજાપ્રજાએ આનંદ ઉત્સવ મનાવ્યેા. આ રીતે શંખપુરમાં કુમાર આનંદથી રહેવા લાગ્યા. આમ સુખમાં દિવસે વિતાવતાં એક દિવસ કુમાર મદનમ ંજરીની સાથે વસંત ઋતુમાં ક્રીડાવનમાં ગયા ત્યાં રાત્રીના વખતે મદનમાંજરીને એક ઝેરી કાળા નાગે ડંશ દીધા. તે આવી પતિના ખેાળામાં પડી ગઈ અને કહેવા લાગી-નાથ મને એક ઝેરી સાપે ડંશ દીધેા છે, મદનમ જરીની વાત સાંભળીને અગડદત્ત મંત્રતંત્ર દ્વારા ઝેર ઉતારવાના પ્રયત્ન કર્યો. એ મ ંત્રાઢિ પ્રયોગ પુરા થતાં તા મનમ ંજરી મૂર્છા પામી ગઈ. અગદત્તે તેને મૃત્યુ પામેલી જાણીને તે માહુના વાથી ચેધારા આંસુએ આક્રંદ વિલાપ કરવા લાગ્યા. તેણે વિચાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨