Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
६८५ कुमार्या एतद्वचनं श्रुत्वा राजकुमारेणोक्तम्-बाले ! मुश्च भयम् । योऽसौ विद्याधरो विद्यां साधयितुं वंशजालं प्रविष्टो मया तस्य शिरच्छिन्नम् । इति श्रुत्वा हर्षप्रकर्षमधिगता राजपुत्री कथितवती-आर्यपुत्र ! त्वया शोभनं कृतम् , य एष दुरात्मा विद्या धरो हतः । सम्प्रत्यहमाश्वस्ताऽस्मि । ततः कुमारो गान्धर्वविधिना तां परिणीय, तया सह कियत्कालं तत्र स्थितः। __ अन्यदा कुमारेण दिव्यवलयानां ध्वनिरुपश्रुतः । तं श्रुत्वा कुमारः प्रोवाचकोऽयं शब्दः श्रूयते ?-आयपुत्र! तस्यैव दुष्टविद्याधरस्य भगिनी खण्डशाखा नाम्नी विद्याधरकुमारीभिः परिवृता विवाहोपकरणमादायात्र समागता । तासां विद्याअकेली को छोड़ गया है। कुमारी के इस कथन को सुनकर राजकुमारने कहा कि-हे बाले। अब तुम भय मत करो। क्योंकि जोयह विद्याधर शाङ्करी विद्या को सिद्ध करने के लिये वंशजाल में गया हुआ था, उसको तो मैंने मार डाला है। अर्थात् उसका शिरच्छेद कर दिया है। कुमार की इस बात को सुनकर भय दूर होजाने से कुमारी को बडा हर्ष हुआ। और कहा अब मुझे किसी प्रकार का भय नहीं रहा। कुमारी के वचनों को सुनकर कुमार ने उसी समय उसके साथ गान्धर्वविधि के अनुसार अपना विवाह कर लिया। थोडे ही दिनों तक वह उसीके साथ वहां रहा,
और सुखानुभव करता रहा। ___एक दिन की बात है कि कुमार के कानों में दिव्य वलयों कंकण की ध्वनि सुनाई पड़ी। सुनकर कुमार ने कहा प्रिये यह शब्द कैसा सुनने में आ रहा है। कुमारि ने उत्तर दिया आयपुत्र ! उसी दृष्ट विद्याधर की बहिन कि जिसका नाम शण्डशाखा हैं विद्याधर कुमारिकाओं से परिवृत होकर विवाह का साज सामान लेकर यहां आई हुई है। કુમારે કહ્યું કે, હે બાલે! હવે તમારે ભય રાખવાનું કઈ પ્રયોજન નથી કેમકે, શાંકરી વિદ્યા સિદ્ધ કરવા માટે વંશજાળમાં ગયેલે એ વિદ્યાધર મારા હાથથી હણાઈ ગયે છે. અર્થાત મારા હાથે તેનો શિરચ્છેદ થયા છે. વિદ્યાધરને કુમારને હાથે શિરછેદ થયાની વાત સાંભળીને કુમારી ખૂબ જ હર્ષિત બની. અને કહેવા લાગી, હે આર્યપુત્ર! તમારા હાથે જે કામ બન્યું છે તે ઘણું જ સારું થયું. એ દુષ્ટાત્મા વિદ્યાધરને નાશ થયે એથી મને ખૂબ હર્ષ થશે. હવે મને કોઈ પ્રકારનો ભય નથી. આ પછી કુમારે ગાંધર્વ વિધી અનુસાર તે રાજકન્યા સાથે લગ્ન કર્યા. અને કેટલાક દિવસ સુધી એ સ્થળે તેની સાથે આનંદથી રહ્યા.
એક દિવસની વાત છે કે, દિવ્ય એવાં આભારણનો રણકાર કુમારના કાને પડશે. એ દિવ્ય રણકાર સાંભળીને કુમારે પૂછયું, પ્રિયે ! આ શાને રણકાર સંભળાય છે ? રાજકન્યાએ કહ્યું, આર્ય પુત્ર ! એ દુષ્ટ વિદ્યાધરની બહેન કે જેનું નામ શડશાખા છે તે વિદ્યાધર કુમારીકાઓને સાથે લઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨