Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
७१५
संक्षेपेण सर्व स्वकीयवृत्तान्तं निवेदितवती । मयोक्तं - पुत्रि ! त्वं तु मम दौहित्री भवसि । इत्युक्त्वाऽहं तामादाय इहैव शिवपुरीनगर्यां तस्याः पितृव्यस्य धनसार्थवाहस्य समीपे गतवान् । सोऽपि तामुपलक्ष्य विशेषादरेण स्वगृहे संस्थापितवान् । सोऽपि तामुपलक्ष्य विशेषादरेण स्वगृहे संस्थापितवान् । मया च भवान् सर्वत्र गवेषितः, परं भवद्दर्शनं न जातम् । साम्प्रतं सौभाग्याद् भवान् दृष्टिपथमारूढः । इदं शोभनं जातम् । एवमुक्त्वाऽसौ पुरुषः कुमारेण सह रत्नवतो पितृव्यस्य गृहे समागतः ।
अन्यदा महोत्सवे बहवो जना आमन्त्रितस्तत्रागताः । वरधनुपि ब्राह्मणवेषेण तत्रागतः । तं दृष्ट्वा ब्रह्मदत्तकुमारस्तं प्रत्यभिज्ञाय, प्रत्यागतजीवनमिव और फिर उसने अपना समस्त वृत्तान्त संक्षेप में कह सुनाया । वृत्तान्त सुनकर मैंने उससे कहा कि पुत्रि ! तुम तो संबंध में मेरी दौहित्री होती हो। ऐसा कहकर मैं फिर उसे इसी शिवपुरी नगरी में उसके चाचा धनसार्थवाहके पास ले गया। धनसार्थवाहने भी उसको पहिचान कर अपने घर पर बड़े आदर से रखा है। अब वह वहीं पर है। मैं आपका पता ही लगा रहा था कि इतने में आप मुझे दिख पडे बडा अच्छा हुआ । इस प्रकार कह कर वह पुरुष कुमार के साथ २ वह रत्नवती के काका के घर पर आ पहुँचा। वहां पर कुमार और रत्नवती सुखपूर्वक रहने लगे । एक समय की बात है कि उस नगर में एक बड़ा भारी महोत्सव हुआ। बाहर से दूर दूरके मनुष्य उस उत्सव में सम्मिलित हुए । वरधनु भी ब्राह्मणके वेषमें इस उत्सव की शोभा देखने के लिये कहीं बाहर से सम्मिलित हो गया । ब्राह्मणके वेष में छिपे हुए वरधनुको
થઈ અને પછી તેણે પેાતાના સઘળા વૃત્તાંત સક્ષેપમાં મને કહી સંભળાવ્યો. વૃત્તાંત સાંભળીને મેં તેને કહ્યું કે, પુત્રી! તું એ હિસાબે મારી દૌહિત્રી થાય છે, એમ કહીને પછી હું તેને આ શિવપુરી નગરીમાં તેના કાકા ધનસાથે વાહની પાસે લઈ ગયા. ધનસાથ વાહે તેને ઓળખીને ઘણા આદર સાથે પેાતાને ઘેર રાખી છે. અને તે ત્યાં જ છે. હું આપની શેાધખેાળમાં જ હતા કે, એટલામાં આપ મને મળી ગયા. ચાલે ઘણું સારૂં થયું. આ પ્રમાણે કહીને તે પુરુષ કુમારને સાથે લઈને રત્નવતીના કાકાને ઘેર પહોંચ્યા. ત્યાં કુમાર અને રત્નથતી સુખથી રહેવા લાગ્યા.
એક સમયની વાત છે કે, એ નગરમાં એક ઘણા માટે મહાત્સવ થયા. બહારથી દૂર દૂરથી ઘણા મનુષ્યા એ ઉત્સવમાં આવેલ હતાં. વરધનુ પણ બ્રાહ્મણના વેશમાં એ ઉત્સવની શાભા જોવા માટે બહારથી આવેલ હતા. બ્રાહ્મણના વેશમાં છુપાયેલા વરધનુને કુમારે એળખી લીધા અને તેને એકદમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨