Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२४
उत्तराध्ययनसूत्रे गता। दीर्घनृपोऽनन्यगतिको ब्रह्मदत्तसैन्यपरिवेष्टितं नगरं विलोक्य चिन्तितवान्-कियत्कालमस्माभिविळप्रविष्टैरिव स्थातव्यम् ? अतः शौर्यमवलम्ब्य युद्धे स्वभाग्यपरीक्षा कर्तव्या । एवं विचार्य स्वसैन्यपरिटतो नगराद् बहिनिष्क्रम्य युद्ध कर्तुं समागतः । उभयसैनिकानां भयंकरः संग्रामो जातः । ब्रह्मदत्त दीर्घनृपावपि परस्परं प्रहर्तु प्रवृत्तौ । ब्रह्मदत्तसैनिकैदीर्घनृपसैनिका विनाशिताः, अवशिष्टाः शस्त्रमुत्सृज्य पलायिताः । दीर्घनृपोऽपि ब्रह्मदत्तेन सह युद्धं कुर्वन् विविधशस्वैस्तदुपरिमहारं कृतवान् । ब्रह्मदत्तकुमारस्तदस्त्र शस्त्राणि विफली कृतवान् । एवमन्योऽन्यं साध्वियों के पास दीक्षा धारण कर ली । और तीव्र तपस्या के प्रभावसे उसने सद्गति का लाभ भी कर लिया। ब्रह्मदत्त की सेना द्वारा चारों तरक से वेष्टित अपना नगर जानकर दीर्घराजाने विचार किया कि अब हम लोग इस तरह कबतक छिपकर बैठे रहेंगे। अतः अब तो हमारा यही कर्तव्य है कि हम शौये का अवलम्बन कर युद्ध में अपने भाग्य की परीक्षा ही करें। इस प्रकार विचार निश्चित कर दीर्घराजा सैन्य से परिवृत होकर नगर से बाहिर निकला और युद्ध करने के लिये युद्ध भूमि में आ गया। दोनों सेनाओं में भयंकर संग्राम छिड़ गया। ब्रह्मदत्त और दीर्घराजा भी आपस में जूझने लगे। ब्रह्मदत्तके सैनिकों ने दीर्घराजके सैनिकोंको पछाड दिया-जो और वांकी बचे रहें वे अपने जीवन को लेकर और शस्त्रों का परित्याग कर युद्धभूमिसे भाग गये। इधर दीर्घराजाने भी ब्रह्मदत्त के साथ युद्ध करते हुए विविध शस्त्रों द्वारा उसके ऊपर प्रहार किये परन्तु ब्रह्मदत्तकुमार ने उसके समस्त शस्त्रों को विफल कर दिया। માળેથી નીકળી ગઈ અને સાધ્વીઓની પાસે જઈને દીક્ષા ધારણ કરી લીધી. અને તીવ્ર તપસ્યા કરવા લાગી જેના પ્રભાવથી તેણે સદ્ગતિને માગ મેળવી લીધા.
બ્રહ્મદત્તની સેનાએ નગરને ચારે તરફથી ઘેરી લીધું ચારે બાજુથી ઘેરાઈ જવાના સમાચાર જ્યારે દીર્ઘરાજાને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, આ રીતે ઘેરાયેલી સ્થિતિમાં ટકી શકાય તેમ નથી આથી મારું હવે કર્તવ્ય છે કે, શૌર્યની પરીક્ષા યુદ્ધના મેદાનમાં કરી લેવી. આ પ્રકારને નિશ્ચય કરીને દીર્ઘરાજા પિતાના સિન્ય સાથે નગરની બહાર નીકળે અને યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિ ઉપર પહોંચે. બન્ને સેનાઓ વચ્ચે ભયંકર એ સંગ્રામ શરૂ થયા. બ્રહ્મદત્તના સિન્ય દીર્ધ રાજાના સિન્યને પછાડી દીધું. જે સૈનિકે બચ્ચા હતા તે પોતાને જીવ બચાવવા શસ્ત્રોને પડતાં મૂકી યુદ્ધભૂમિથી નાસી છૂટવા લાગ્યા
આ તરફ બ્રહ્મદત્ત અને દીર્ઘ રાજા વચ્ચે પણ ઘોર યુદ્ધ મચી ગયું હતું. એકબીજા પોતપોતાના શરુઅ અને છૂટથી ઉપયોગ કરી રહ્યા હતા, બહાદત્તકુમારે ભારે કૌશલ્યથી દીર્ઘરાજાના સઘળાં શાને નાકામીયાબ બનાવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨