Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मियदर्शिनी टीका अ० १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ७९७ प्रवजिताः । प्रव्रज्य च सुचिरकालं तपःसंयममनुपाल्य भक्तप्रत्याख्यानेन कालमासे कालं कृत्वा सौधर्म कल्पे पद्मगुल्मे विमाने चतुःपल्योपमस्थितिकदेवत्वेन समुत्पन्नाः। तेषु नन्ददत्त-नन्दप्रिय-नामकगोपजीववर्जाश्चत्वारोऽपि देवास्ततश्च्युताः कुरुदेशान्तर्गते इषुकारनामकनगरे समुत्पन्नाः। तेषु एको वसुमित्रजीवदेवो भृगुपुरोहितो बभूव, द्वितीयो वमुदत्तजीवदेवो भृगुपुरोहितस्य वशिष्ठगोत्रा यशा नाम्नी भार्याऽभवत् । तृतीयो वसुपियजीवो देव इषुकारराजा चतुर्थों धनदत्तजीवो देवः कमलावती नाम तद्राज्ञी चाऽभवत् ।।
असौ भृगुपुरोहितः सन्तानार्थ निरन्तरं चिन्तां कुर्वन्नासीत् । एकदा तो कारण इन्होंने दीक्षा धारण करली। तप एवं संजमका बहुत कालतक आरा धन करते हुए इन्होंने अन्त समयमें भक्त प्रत्याख्यान(संथारा)करके अपने शरीरका परित्याग किया और सौधर्म स्वर्गमें पद्मगुल्म नामके विमानमें ये सबके सब-छहों चार पल्यकी स्थितिवाले देवकी पर्यायसे उत्पन्न हुए। गोवल्लभ गोपके नन्ददत्त नन्दप्रिय नामक पुत्रके जीवोंको छोडकर वसु. मित्र वसुदत्त वसुप्रिय धनदत्त के जीव चार देव वहांसे चवकर कुरू देशान्तर्गत इषुकार नामक नगरमें जन्मे । उनमें एक वसुमित्रका जीव देव भृगुपुरोहित हुआ। द्वितीय देव वसुदत्तका जीव उस पुरोहितकी वशिष्ठ गोत्रोत्पन्ना यशा नामकी भार्या हुआ। तीसरा देव वसुप्रियका जीव इषुकार राजा हुआ। चतुर्थ देव धनदत्तका जीव उस राजाकी कमलावती नामकी रानी हुआ। __ भृगुपुरोहितके कोई संतान नहीं थीं, अतः रातदिन वह संतानकी ही ભેગો ઉપર વૈરાગ્ય આવી ગયા. અને એને કારણે આ છએ જણાએ દીક્ષા અંગીકાર કરી. તપ અને સંયમનું ઘણું કાળ સુધી આરાધના કરીને તેઓએ અંત સમયમાં ભક્ત પ્રત્યાખ્યાન કરીને પોતાના શરીરનો પરિત્યાગ કર્યો અને સૌધર્મ સ્વર્ગમાં પદ્મગુભ નામના વિમાનમાં તે સઘળા છએ જણાએ ચાર પત્યની સ્થિતિવાળા દેવની પર્યાયમાં ઉત્પન થયા. તેમાં ગવલ્લભ ગેપના નંદદત્ત, નંદપ્રિય, નામના બે પુત્રને જીવેને છોડીને બાકીના વસુમિત્ર, વસુદત્ત, વસુપ્રિય ધનદત્તના એમ ચાર જ દેવલોક માંથી અવીને કુરૂ દેશમાં ઈષકાર નામના નગરમાં જન્મ્યા. તેમાં એક દેવ વસુમિત્રને જીવ ભૂગુપુરોહિત થયા. બીજા દેવ વસુદત્તને જીવ એ પરહિતની વિશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી થશા નામની પત્ની થઈ, ત્રીજા દેવ વસુપ્રિયને જીવ ઈષકાર રાજા થયો. ચોથા દેવ ધનદત્તને જીવ તે રાજાની કમળાવતી નામની રાણું થઈ
ભૃગુ પુરોહિતને કેઈ સંતાન ન હતું આથી રાત દિવસ તે સંતાનની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨