Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ८२५ दह्यमानः, अन्यप्रमत्तः अन्ये स्वस्मादितरे ये स्वजनादयस्तदर्थं प्रमत्तः तद्भरणपो. षणाऽऽसक्तचित्ततया संसारनिस्तरणरूपात्मकार्ये प्रमादयुक्तः, अत एव धनम् एषयन् विविधोपायैर्हिरण्यसुवर्णादिनवविधपरिग्रहमुपार्जयन् मृत्यु-मरणं जरांवृद्धावस्था च प्राप्नोति । 'अहो' इति सप्तम्यर्थे प्रथमा, आर्षत्वात् ॥ १४ ॥ धनकी चाहना किया करता है तथा ( अन्नपमत्ते-अन्यप्रमत्तः ) अन्य अपनेसे भिन्न जनोंमें उनके भरणपोषणकी चिन्तामें पडकर संसारसे पार होने रूप आत्मकार्यमें प्रमादी बन जाता है। इस तरह प्रमादी बना हुआ यह मनुष्य (जरां मच्चुं च पप्पोति-जरां मृत्युं च प्राप्नोति) जरावस्थाको एवं मृत्युको प्राप्त कर लेता है।
भावार्थ-कामभोग अनर्थकी खान है यह बात इस गाथा द्वारा पुष्ट की गई है। इस में सूत्रकार यह कह रहे हैं कि जिसकी विषयभोग तृष्णा शांत नहीं होती है वह व्यक्ति कभी आत्मकल्याणके मार्गमें आगे नहीं आता है । क्यों कि उसको तो रात दिन यही चिन्तारूप राक्षस सताया करता है कि मेरी विषयोपभोग तृष्णा किस प्रकार शांत हो । कहां जाऊं-किसे पकडूं, कैसे धन कमाउं ? इत्यादि बातोंसे ही उसको अवकाश नहीं मिलता है तो फिर आत्माकी बातें करनेका उसको अवसर कैसे हाथ लग सकता है । रातदिन इसी चिन्तामें मग्न हुआ वह विचारा अपने से सर्वथा भिन्न रहने वाले व्यक्तियोंकी कुटुम्ब परिवारकी सेवा शुश्रूषामें फंसा रहता है। इस तरह प्रमादी हुए इस मनुष्यको धीरेते धणमेसमाणे-धनमेषयन् धननी याना या ४२ छ. तथाअन्नप्पमत्त-अन्य प्रमत्तः પિતાનાથી ભિન્ન જમાં એના ભરણપોષણની ચિંતામાં પડીને સંસારથી પાર થવામાં આત્મકાર્યમાં પ્રમાદી બની જાય છે. આ રીતે પ્રમાદી બનેલ એ મનુષ્ય નો मच्चुं च पप्पोति-जरां मृत्यु च प्राप्नोति वृद्धावस्थान तम मापरे भूत्युने पाय छे.
ભાવાર્થ-કામગ અનર્થની ખાણ છે, આ વાતને આ ગાથા દ્વારા પુષ્ટ કરવામાં આવેલ છે. તેમાં સૂત્રકાર એ બતાવે છે કે, જેની વિષયોગથી વિષયની ઈચ્છા શાંત થતી નથી તેથી તે વ્યક્તિ આત્મકલ્યાણના માર્ગમાં કદી પણ આગળ આવી શકતી નથી. એને તો રાત દિવસ એ ચિંતારૂપ રાક્ષસ સતાવ્યા કરે છે કે, મારી વિષયભેગની તૃષ્ણા કઈ રીતે શાંત થાય! કયાં જાઉં ? શું કરું? કઈ રીતે ધન કમાઉં? વગેરે વાતેથી તેને અવકાશ જ મળતું નથી તે પછી આત્માની વાત કરવાનો અવસર તેને ક્યાંથી મળે? રાતદિવસ એજ ચિંતામાં મગ્ન બની રહે એવો તે મનુષ્ય બિચારે પિતાનાથી સર્વથા ભિન્ન રહેનાર વ્યક્તિઓની સેવા શુશ્રષામાં ફસાઈ રહે છે આ
उ०१०४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨