Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३०
उत्तराध्ययनसूत्रे क्तवन्तः । चक्रवर्ती चन्दनरसैः परिषिक्तः सचेतनो भूत्वा गृहीतमुनिव्रतस्य स्वभ्रा. तुरागमनं विज्ञाय तं जनं बहुभिर्धनैः संतोष्य विसर्जितवान् । तदनु चक्रवर्ती अन्तःपुर परिवारेण सहितः सोत्कण्ठस्तद्दर्शनार्थं तदुद्याने समागतः । पूर्वस्नेहाधिकतरस्नेहो हर्षाश्रुपूरित नेत्रश्चक्रवर्ती तं मुनिवरं वन्दित्वा तत्पुरतः सविनयमुपविष्टः मुनिना धर्मदेशना प्रारब्धा, " असारः संसारः क्षणभरं शरीरं, शरदभ्रोपमं जीवनं, विद्युञ्चलं यौवनं, किपाकफलोपमा भोगाः, संध्यारागसमं विषयसुखं, जलबुबुदा. दिया। इतने में चक्रवर्ती भी चन्दनरसोंसे सींचे जाने पर स्वस्थ बन गये। जब उन्होंने यह सुना कि मेरा पूर्वभवका भ्राता यहां मुनि अवस्था में आया हुआ है, तब उन्होंने उस अरहट चलाने वाले को बहुत सा द्रव्य देकर सन्तुष्ट किया और राजी २ से उसको विदा किया। पश्चात् अन्तःपुरसे परिवृत्त होकर चक्रवर्ती बडी भारी उत्कंठाके साथ मुनिराजके दर्शनके लिये उस उद्यानमें गये। वहां जाकर उनका प्रेमसागर अथाह हो गया. पहिलेकी अपेक्षासे स्नेह अब और अधिक उद्वेलित हो उठा। आनन्दाश्रुओंसे उनके नेत्र अतिशय डबडघा गये। चक्रवर्तीने मुनिराज को भक्तिभावसे वन्दन किया और सविनय उनके सामने जाकर बैठ गये। मुनिराजने धर्मदेशना देना प्रारंभ किया, कहा-यह संसार असार है। शरीर क्षणभंगुर है । शरदकालीन मेघोंके समान यह जीवन है। बिजली के समान चंचल यह यौवन है। किंपाकफलके समान भोग हैं। संध्यारागके तुल्य विषयसुख है । जलके बुबुदेके समान यह लक्ष्मी है। એ માણસનાં વચન સાંભળીને રાજપુરુષેએ તેને છોડી દીધું. એટલામાં ચંદ નાદિ શીતળ ઉપચારેથી ચક્રવતી પણ સ્વસ્થ બની ગયા. જ્યારે તેમણે એ જાવ્યું કેમારા પૂર્વભવના ભાઈ અહીં મુનિ અવસ્થામાં આવેલ છે ત્યારે તેમણે એ અહટ ચલાવનાર માણસને ઘણું દ્રવ્ય આપીને સંખ્યા. તથા ખૂબ રાજીરાજી કરીને વિદાય કર્યો. પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈને ચક્રવતી ઘણી ઉત્કંઠા સાથે મુનિરાજના દર્શન માટે એ ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનમાં પહેચતાં તેમના મનને પ્રેમ ઉભરે ખૂબ જ વેગવાન બન્યો. પહેલાથી પણ તેને રને અધિક સ્વરૂપમાં ઉછળવા લાગ્યો. હર્ષનાં આંસુથી એનાં નેત્ર ઉભરાવા લાગ્યાં. ચક્રવર્તીએ મુનિરાજને ભક્તિભાવથી વંદન કર્યું અને સવિનય એમની સામે જઈને બેસી ગયા. મુનિરાજે ધર્મદેશના આપવા માંડી. અને કહ્યું કે, સંસાર અસાર છે, શરીર ક્ષણભંગુર છે, શરદ કાળના મેઘના જેવું આ જીવન છે, વિજળીના સમાન ચંચળ આ યૌવન છે, કિપાકના ફળના જેવા ભેગ છે, સંધ્યાકાળના આકાશના રંગે સમાન વિષયસુખ છે, પાણીના પરપોટા જેવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨