Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 749
________________ ७३४ उत्तराध्ययनसूत्रे मनिः प्राह-संसारमुख भुक्तं परभवे, अनुभूतं तत्कलम् । तद्धि दुःखायैव भवति । अतस्तत्परित्याग एव समुचितः । एवं बहुश उपदिष्टोऽपि चक्रवर्ती यदा न पतिबुदयते, तदा मुनिना उपयोगं दत्त्वा ज्ञातम्-आः ! अयं संभूतभवे सनत्कुमार चक्रवर्ति स्त्रीरत्नकेशस्पर्शेन संजातभोगाभिलाषो मया बहुशो निवार्यमाणोऽपि चक्रवर्ती पदवी प्राप्तित निदानं कृतवान् । अतो नास्त्यस्य भाग्ये जिनवचनरतिः । आप इसको और मेरा कहना मानलो, आधा राज्य लेकर आप भी मेरे हा जैसा आनंदका जीवन व्यतीत करो। चक्रवर्तीके वचन सुनकर मुनिराजने कहा-राजन् ! मैंने तो संसारके सुख खूब भोगे, और परभवमें उनके फलका भी अनुभव कर लिया। हमको तो अब यह निश्चय हो चुका है कि ये सब सांसारिक सुख केवल दुःख के लिये ही है। इसलिये मैं तो अब यही समझसका हूं कि इनका परित्याग करना ही समुचित है। इस प्रकार बार बार समझाने पर भी चक्रवर्ती जब प्रतिबुद्ध नहीं हुआ, तब मुनिराजने उपयोगलगाकर यह देखा कि ओह ! संभूत के भव में इसने तो सनत्कुमार चक्रवर्ती के स्त्रीरत्न के केशस्पर्शसे भोगाभिलाषी बनकर चक्रवर्ती पदको प्राप्त करनेका निदान किया था यद्यपि उस समय इसको मैने बहुत कुछ समझाया भी था। परन्तु इसने मेरी एक भी बात नहीं मानी थी, अतः जब यह उस समय नहीं समझा तो अब क्या समझेगा, इससे जाना जाता है कि इसके भाग्यमें जिन દો અને મારું કહેવું માનીને અધું રાજ્ય સ્વીકારીને આપ પણ મારી માફક આનંદથી જીવન વ્યતિત કરે. ચક્રવતીનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યું, રાજન! મેં તે સંસારના સુખ પૂબ ભેગવ્યાં અને પરભવમાં એના ફળને પણ અનુભવ કરી લીધું છે. મને તે હવે નિશ્ચય થઈ ચૂકયે છે કે, આ સઘળા સાંસારિક સુખ કેવળ દુઃખના માટે જ છે. આથી મેં તે સમજી લીધું છે કે, આ સઘળા સાંસારિક સુખ પરિત્યાગ કરવામાં જ શ્રેય છે. આ પ્રમાણે વારંવાર સમજાવવા છતાં પણ જ્યારે ચકવતી પ્રતિબદ્ધ ન થયા ત્યારે મુનિરાજે ઉપગ લગાડીને જોયું એટલે તેમને સમજાયું કે, ઓહ! સંભૂતના ભવમા એણે સનકુમાર ચક્રવતીની સ્ત્રીના વાળને સ્પર્શ થતાં ભગ અભિલાષી બનીને ચક્રવતી પદને પ્રાપ્ત કરવાનું નિદાન કરેલ હતું. એ સમયે પણ મેં એને ખૂબ જ સમજાવેલ પરંતુ તેણે મારી એક પણ વાતને માનેલ ન હતિ. જ્યારે એ સમયે તે સમજેલ ન હતું તે આજે ક્યાંથી સમજવાને હતો? આથી એ સમજાય છે કે, એના ભાગ્યમાં જીન વચના તરફ અનુરાગ થવાનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901