SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ७३४ उत्तराध्ययनसूत्रे मनिः प्राह-संसारमुख भुक्तं परभवे, अनुभूतं तत्कलम् । तद्धि दुःखायैव भवति । अतस्तत्परित्याग एव समुचितः । एवं बहुश उपदिष्टोऽपि चक्रवर्ती यदा न पतिबुदयते, तदा मुनिना उपयोगं दत्त्वा ज्ञातम्-आः ! अयं संभूतभवे सनत्कुमार चक्रवर्ति स्त्रीरत्नकेशस्पर्शेन संजातभोगाभिलाषो मया बहुशो निवार्यमाणोऽपि चक्रवर्ती पदवी प्राप्तित निदानं कृतवान् । अतो नास्त्यस्य भाग्ये जिनवचनरतिः । आप इसको और मेरा कहना मानलो, आधा राज्य लेकर आप भी मेरे हा जैसा आनंदका जीवन व्यतीत करो। चक्रवर्तीके वचन सुनकर मुनिराजने कहा-राजन् ! मैंने तो संसारके सुख खूब भोगे, और परभवमें उनके फलका भी अनुभव कर लिया। हमको तो अब यह निश्चय हो चुका है कि ये सब सांसारिक सुख केवल दुःख के लिये ही है। इसलिये मैं तो अब यही समझसका हूं कि इनका परित्याग करना ही समुचित है। इस प्रकार बार बार समझाने पर भी चक्रवर्ती जब प्रतिबुद्ध नहीं हुआ, तब मुनिराजने उपयोगलगाकर यह देखा कि ओह ! संभूत के भव में इसने तो सनत्कुमार चक्रवर्ती के स्त्रीरत्न के केशस्पर्शसे भोगाभिलाषी बनकर चक्रवर्ती पदको प्राप्त करनेका निदान किया था यद्यपि उस समय इसको मैने बहुत कुछ समझाया भी था। परन्तु इसने मेरी एक भी बात नहीं मानी थी, अतः जब यह उस समय नहीं समझा तो अब क्या समझेगा, इससे जाना जाता है कि इसके भाग्यमें जिन દો અને મારું કહેવું માનીને અધું રાજ્ય સ્વીકારીને આપ પણ મારી માફક આનંદથી જીવન વ્યતિત કરે. ચક્રવતીનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યું, રાજન! મેં તે સંસારના સુખ પૂબ ભેગવ્યાં અને પરભવમાં એના ફળને પણ અનુભવ કરી લીધું છે. મને તે હવે નિશ્ચય થઈ ચૂકયે છે કે, આ સઘળા સાંસારિક સુખ કેવળ દુઃખના માટે જ છે. આથી મેં તે સમજી લીધું છે કે, આ સઘળા સાંસારિક સુખ પરિત્યાગ કરવામાં જ શ્રેય છે. આ પ્રમાણે વારંવાર સમજાવવા છતાં પણ જ્યારે ચકવતી પ્રતિબદ્ધ ન થયા ત્યારે મુનિરાજે ઉપગ લગાડીને જોયું એટલે તેમને સમજાયું કે, ઓહ! સંભૂતના ભવમા એણે સનકુમાર ચક્રવતીની સ્ત્રીના વાળને સ્પર્શ થતાં ભગ અભિલાષી બનીને ચક્રવતી પદને પ્રાપ્ત કરવાનું નિદાન કરેલ હતું. એ સમયે પણ મેં એને ખૂબ જ સમજાવેલ પરંતુ તેણે મારી એક પણ વાતને માનેલ ન હતિ. જ્યારે એ સમયે તે સમજેલ ન હતું તે આજે ક્યાંથી સમજવાને હતો? આથી એ સમજાય છે કે, એના ભાગ્યમાં જીન વચના તરફ અનુરાગ થવાનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy