SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टी. अ० १३ चित्र-संभूतचरितवर्णनम् ७३५ इति विचार्य मुनिरुपदेशदानाद् विरतोऽभूत् । तदनु मुनिर्विहारं कृतवान् । क्रमेण मोक्षं गतः । विषवसुखान्यनुभवतश्चक्रवर्तिनोऽपि कियान् कालो व्यतीतः । अन्यदा पूर्वपरिचितेन केनापि द्विजेन स चक्रवर्ती प्रोक्तः-भो महाराजाधिराज ! चक्रवर्तिनो यद् भोज्यमन्नं तद्भोक्तुमिच्छामि, अतोऽर्हति भवान् ममामिलापं पूरयितुम् । चक्रिणोक्तम्-भो द्विज ! मामकं भोज्यान्नं भोक्तुं नार्हसि । यतो मां विहाय तदन्यस्य न परिणमति । ततो द्विजेनोक्तम्-अये ! भोजनमात्रदानेऽपि वचनों के प्रति रति-अनुराग होना नहीं लिखा है । इस प्रकार विचार कर मुनि उपदेशसे विरत हो गये। और कुछ समय बाद वहां से विहार भी कर गये। तथा कालान्तमें वे कर्मक्षय करके मोक्षपधार गये । इधर चक्रवर्ती भी विषक सुखों का अनुभव करता हुआ अपने कालको व्यतीत करने लगा। एक समय की बात है कि पूर्वपरिचित ब्राह्मण ने चक्रवर्तीसे आकर कहा कि हे महाराजाधिराज! मैं यह चहता हूं कि चक्रवर्तीका जो भोज्यान है वह मुझे खानेको मिले । मेरी इस अभिलाषा की पूर्ति आपके सिवाय और कोई नहीं कर सकता है। अतः आपसे प्रार्थना है कि आप मेरी इस अभिलाषाको पूर्ति करें। द्विज की प्रार्थना सुनकर चक्रवर्तीने कहा हे द्विज!तुम मेरे भोज्यानको नहीं खा सकते हो, क्यों कि जो भोजन मैं करता हूं वह और किसी दूसरेको खाने पर नहीं पच सकता है। चक्रवर्ती के इस कथनको सुनकर ब्राह्मणने कहा महाराज! चक्रवर्ती भी आप भोजन લખાયેલ નથી આ પ્રકારને વિચાર કરી મુનિ ઉપદેશથી વિરત બની ગયા અને થોડો સમય રહીને ત્યાંથી વિહાર કરી ગયા. સમય પુરો થતાં કમનો ક્ષય કરીને તેઓ મોક્ષધામમાં સીધાવ્યા. આ તરફ ચક્રવતી પણ વિષય. સુખનો અનુભવ કરતાં કરતાં પિતાનો સમય વિતાવવા લાગ્યા. એક સમયની વાત છે કે, પૂર્વ પરિચિત બ્રાહ્મણે ચક્રવતીને આવીને કહ્યું કે, હે મહારાજાધિરાજ ! હું એ ચાહું છું કે, ચક્રવતીને જે ભોજન મળે છે એવું ભેજન મને ખાવા મળે. મારી આ અભિલાષા આપના સિવાય કઈ પુરી કરી શકે તેમ નથી આથી આપને પ્રાર્થના કરું છું કે, આપ મારી આ અભિલાષાને પૂર્ણ કરશે. બ્રાહ્મણની પ્રાર્થના સાંભળીને ચક્રવર્તીએ કહ્યું કે, હે. दिने प्रा२नुलात ४३ छुतेसागत तमा न माशी.भ કે, જે જન હું કરું છું તેને બીજે કે માણસ ખાય તે તે પચાવી શકે નહીં. ચક્રવતીનું આ પ્રકારનું કહેવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ ! ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy