SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतवरितवर्णनम् ७३३ भाग्भवानुभूत-दुःखजालानि स्मर, जिनवचनामृतरसं पिब, तदुक्तमार्गेण गच्छ, तथा सफलय मानुषं जन्म ? । एतद्वचनं श्रुत्वा चक्रवर्ती पाह-भदन्त ! सम्प्राप्तं सुखं परित्यज्य अष्टसुखगवेषणमज्ञानता लक्षणम् ? तस्मादेवं मा दिशतु, स्वीकरोतु मम कथनम् ? इस विचारका परित्याग कर तुम पूर्वभवानुभूत दुःख परम्पराओंको याद करो। यह अवसर बडे सौभाग्यसे तुमको मिला है इसका सफल करने की चेष्टा करो। जिनवचन रूपी अमृतका पान करके जिनप्रतिपादित मार्गका अनुकरण करने हुए अपने दुर्लभ मनुष्य भवको तुम सफल बनाने की चेष्टा करो। इन क्षणिक विषयभोगों में मत फुलो। विकराल व्यालसे डसे हुए व्यक्तिकी, जैसे औषधि नहीं होती है, उसी प्रकार इन भोगोंसे दष्ट हुए व्यक्ति की इस संसारमें कोइ औषधि नहीं है। अतः अब भी समय है कि तुम राज्यलक्ष्मीको त्यागकर आत्मकल्याण के मार्गमें शीघ्र उत्तर जाओ। मुनिराजके इस प्रकार अमृतोपम वचनोंका पान करके भी चक्रवर्ती ने उनसे कहा भदन्त ! आपने खूब समझाया क्या आप हमें मूर्ख समझते है जो ऐसी बाते कहते हैं, ये बाते तो आपकी हमको बालको जैसी ही प्रतीत होती हैं। संपूर्ण सुखका त्याग कर अदृष्ट सुखकी गवेषणा करना क्या यह मूर्खताका लक्षण नहीं है ! मैं तो स्वयं आपसे भी यही निवेदन करता हूं कि महाराज क्या धरा है इस दीक्षा में, छोड़ो વિચારનો પરિત્યાગ કરીને તમે પૂર્વભવાનુભૂત દુખપરંપરાઓને યાદ કરો. આ અવસર ઘણું સૌભાગ્યથી તમને મળેલ છે. એને સફળ કરવાની ચેષ્ટા કરો. ક્ષણિક વિષય ભેગમાં ન ફુલાવ, વિકરાળ વાઘે જેને ફાડી ખાધેલ હોય તેને માટે કઈ ઔષધી કામયાબ બનતી નથી. એ રીતે આ ભાગએ જેને હંસ દીધા હોય એવી વ્યક્તિ માટે આ સંસારમાં કોઈ ઔષધી નથી. આથી હજુ પણ સમય છે કે, તમે રાયેલફેમીના મેહનો ત્યાગ કરીને આત્મકલ્યાણના માગે જલદીથી વળી જાવ. | મુનિરાજનાં આ પ્રકારનાં અમૃતતુલ્ય વચનનું પાન કરીને ચકવતીએ મુનિરાજને કહ્યું, ભદન્ત ! આ ખૂબ કહ્યું, શું આપ મને મૂર્ખ સમજો છો? એથી જ આવી વાત કહી રહ્યા છો? આપની આ વાત તે મને બાળકોના જેવી લાગે છે. સંપૂર્ણ સુખને ત્યાગ કરીને જે પ્રત્યક્ષ દેખાતું નથી એવા સુખની આશા કરવી એ શું મૂર્ખતાનું લક્ષણ નથી ? હું તે આપને પણ એ નિવેદન કરું છું કે, મહારાજ આ દીક્ષામાં શું બન્યું છે? આપ એને ડી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy