Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 754
________________ प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् यतः कुतश्चिदपि ब्राह्मणानामक्षीणि समाकृष्य स्थाले निक्षिप्य मम पुरःस्थालं संस्थापय । यतोऽहं तानि स्वहस्तेन सम्मर्य स्ववैरं निर्यातयन् सुखमनुभविष्यामि । मन्त्री तं चक्रवतिनं क्लिष्टकर्मोदयवशीभूतं ज्ञात्वा शाखोटतरुफलानि स्थाले निक्षिप्य तदने स्थापयति । सोऽपि रौद्राध्यवसायस्तानि फलान्यक्षिबुद्धया मर्दयित्वा सुखमनुभवति । एवं स प्रत्यहं करोति । ततः सप्तशतानि षोडशोत्तराणि वर्षाण्यायुरनुपाल्य प्रवर्द्धमानरौद्राध्यवसायः सप्तमनरक पृयिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायु नारको जातः ॥ इति ब्रह्मदत्तचक्रवर्तिकथा ॥ कि जहांसे भी हो सके ब्राह्मणोंके नेत्रोंको काढकर और उनको एक थालमें रख कर मेरे सामने वह रखा जाय ताकि मैं उन नेत्रोंको संमर्दित कर अपने वैर का बदला ले लूं । इस तरह करनेसे ही मेरे हृदय को शांति मिल सकेगी अन्यथा नहीं। चक्रवर्तीको इस आदेशके देने से क्लिष्ट कर्मोदयवशवर्ती जानकर मंत्रीने शाखोटवृक्ष के फलोंको थालमें रखकर उस थालको उनके संतोषके निमित्त उनके सामने लाकर रख दिया । चक्रवर्तीने ज्यों ही यह जाना कि ब्राह्मणोंके नेत्र थालमें रखकर मेरे पास आ चुके हैं, तब उसने उसी समय उन फलों को ही आंखे समझकर खूब बुरी तरह मसला और इस तरहसे उसके जी में शांति आ गई । प्रतिदिन वह इसी तरहसे अब करने लगा। इस तरह करते २ उन्होंने सातसौ सोलह ७१६ वर्ष प्रमाण अपनी आयु समाप्त कर डाली। प्रवर्द्धमान रौद्र परिणामी होनेसे अन्त में मरकर वह सप्तम नरकका नारकी हुआ। इस प्रकार ब्रह्मदत्तचक्रवर्तीकी यह कथा समाप्त हुई। તેને એક થાળીમાં ભરી મારી સામે રાખવામાં આવે કે જેથી હું એ આંખેને છુંદીને મારા વેરનો બદલો લઉં. આ પ્રમાણે કરવાથી જ મારા હદયને શાંતિ મળી શકશે. એ શિવાય મારું મન શાંત થઈ શકવાનું નથી. ચક્રવતીના આ પ્રકારના આદેશને સાંભળીને મંત્રીએ સુંદર એવી યુક્તિ શેધી કાઢી. શાખટ વૃક્ષનાં ફળને થાળમાં રાખી એ થાળ એના સંતેષ ખાતર એની સામે લાવીને રાખી દીધે. ચક્રવતીએ જાણ્યું કે, બ્રાહ્મણની આંખેથી ભરપૂર થાળ ભરાઈને મારી પાસે આવી ગયો છે. ત્યારે તે એ ફળને જ આખો સમજીને પોતાના પગથી ખૂબ ખૂબ કચરવા માંડશે. આ પ્રમાણે કરવાથી તેના મનમાં શાંતિ વળી. અને રાજ તે આ પ્રમાણે કરવા લાગ્યો. આમ કરતાં કરતાં સાતસે સાળ ૭૧૬ વર્ષ પ્રમાણ પિતાનું આયુષ્ય પુરૂં કર્યું. પ્રવદ્ધમાન રૌદ્ર પરિણામી હેવાથી અંતે તે મરીને સાતમા નરકને નારકી બન્યું. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચકવર્તીની આ કથા સમાપ્ત થઈ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901