Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६६
उत्तराध्ययनसूत्रे विवेक रहिता भारभूतान्याभरणानि वहन्ति। वस्तु तस्तु आभरणानि भारा एव । तथा सर्वे कामाः शब्दादयो दुःखावहा: दुःखदायकाः, 'मृगादीनामिव परिणामे दुःखदायकत्वात्, ईर्ष्या विषादादिभिश्चित्तव्याकुलतोत्पादकत्वान्नरकहेतुत्वाच ॥१६॥ (१) उक्तंच-कुरङ्ग-माताङ्ग-पतङ्ग-भृङ्ग-मीना हताः पञ्चभिरेव पञ्च ।
पकः प्रमादी स कथं न हन्यते, यः सेवते पञ्चभिरेवपञ्च ॥१॥इति । कंठमें धारण किया और पश्चात् ज्ञात होने पर उसको भाररूप माना, इसी प्रकार समस्त संसारी जीव मोहकी वजहसे विवेकविकल बनकर भारभूत भी इन आभरणोंको धारण करते रहते हैं। वास्तव में विचार किया जाय तो ये भी एक प्रकारके भार स्वरूप ही हैं । इसी प्रकार समस्त इन्द्रियों के शब्दादि विषय इस जीवको सुखप्रद नहीं हैं, किन्तु दुःखदायक ही हैं । श्रोत्र-चक्षु-घ्राण-रसना और स्पर्श इन पांच इन्द्रियोंके विषय भिन्न २ रूपमें मृग,-पतङ्ग-भ्रमर,-मत्स्य, एवं हस्ती आदिको दुःखदायक ही साबित हुए है। अतः इनको सुखदायक मानना यही मनुष्य की एक बड़ी भारी अज्ञानता है । मोहकी लीला हो इनको सुखदायक प्रतोत करवाती है। ईर्ष्या विषाद आदिके द्वारा चित्तमें ये
शब्दादिक विषय व्याकुलता के उत्पादक होते हैं इससे आत्मा अपने स्वरूपसे भ्रष्ट होकर पररूपमें मग्न होनेके कारण नरक निगोदादिक के दुःखों को भोगनेका पात्र बनता है ॥ १६॥ કર્યો અને પછીથી ખબર પડતાં એને ભારરૂપ મા. આ રીતે સર્વ સંસારી જીવ મેહના કારણે વિવેક વિકળ બનીને ભારભૂત એવાં આ આભરણોને ધારણ કર્યા કરે છે. ખરી રીતે વિચારવામાં આવે તે એ એક પ્રકારના ભાર રૂપજ છે. આવી રીતે સઘળી ઈન્દ્રિયેના શબ્દાદિક વિષયે આ જીવને સુખપ્રદ નથી પરંતુ દુઃખદાયક જ છે. શેત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયને વિષય જુદા જુદા રૂપમાં મૃગ, પતંગ, ભ્રમર, મત્સ્ય અને હાથી આદિને દુઃખદાયક જ સાબીત થયા છે. આથી એને સુખદાયક માને એ મનુષ્યની એક ભારે એવી અજ્ઞાનતા જ છે. મેહની લીલાજ એને સુખદાયક બતાવે છે. ઈર્ષા, વિષાદ, આદિના તરફથી ચિત્તમાં એ શબ્દાદિક વિષય વ્યાકુળતાના ઉત્પાદક બને છે. એનાથી આત્મા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનીને પરરૂપમાં મગ્ન થવાને કારણે નરક નિગેદાદિકના દુઃખેને ભેગવનાર બને છે૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨