Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
3
वात्सल्यान्माता पुत्रस्य भारं न जानाति तथैव त्वमपि लोभात्स्वर्णाच्छादित शिलापुत्रकस्य भारं न जानासि । यः पुरा गिरिवद्गुरुरासीत्स एव स्वर्णाघृतस्तूलवलघुर्जातः । अहो स्त्रीणां स्वभावः ! इति पत्युर्वचनमाकर्ण्य सा स्वशाठ्यमनुस्मरन्ती नितरां लज्जिताऽभूत् । लज्जावशाद् विषादाच्च ' क्षमस्व इत्यपि वक्तुमशक्ता सा पत्युश्चरणयोर्निपतिता । परित्यक्तस्तया स्वदुर्भावः ॥ यथा सा श्रेष्ठितभार्या भाररूपमप्यश्मानं मोहात्कण्ठेऽधारयत्, तथैव सर्वे लोका मोहाद् अहा ! देखो सुवर्णकी कितनी महत्ता है । माता जिस प्रकार वात्सल्य गुणके कारण पुत्रके भारको नहीं जानती है उसी प्रकार तुम भी लोभ से आकृष्ट होने की वजहसे स्वर्णाच्छादित इस शिलापुत्रकके भार को नहीं गिन रही हो। जो पहिले तुम्हारी दृष्टि में पहाड़ जैसा भारी प्रतीत हो रहा था वही सुवर्णसे परिवेष्टित होकर अब तुमको तूल - रुई की तरह हल्का प्रतीत हो रहा है। इस प्रकार अपने पतिके वचन सुनकर चंद्रकला अपनी मूर्खता पर बड़ी अधिक लज्जित हुई । लज्जावश एवं विषादवश वह उस समय यह भी कहना भूल गई कि हे नाथ ! मुझे इस अज्ञानता पर आप क्षमा प्रदान करें। अपने कपट को याद करती हुई वह एकदम पति के चरणों पर गिर पडी और अपने इस दुर्भाव पर पश्चात्ताप करने लग गई । पश्चात् उसने अपने दुर्भाव का भी परित्याग कर दिया।
७६५
इस कथा के लिखने का भाव केवल इतना ही है कि जिस प्रकार चंद्रकला ने अपनी अज्ञानतावश भाररूप भी उस शिलापुत्रकको अपने સમર્થ છું. અહા ! જુએ સુવર્ણના કેવા પ્રભાવ છે ? માતા જે રીતે વાત્સલ્ય ગુણુના કારણથી પુત્રના ભારને જાણતી નથી એજ રીતે તું પણ લેભથી આકર્ષાઈને સુવર્ણ થી મઢેલા આ શિલાપુત્રકના ભારને ગણત્રીમાં ગણતી નથી. જે તારી દ્રષ્ટિ માં પહેલાં પહાડ જેવા ભારે લાગતા હતા તે જ સેાનાથી મઢાતાં આજે તને રૂના જેવા હલકા જણાય છે. આ પ્રકારનાં પેાતાના પતિનાં વચન સાંભળીને ચંદ્રકળા પેાતાની મૂર્ખતા માટે ખૂબજ લજ્જા અનુભવવા માંડી લજ્જાવશ તેમજ વિષાદવશ તે એ સમયે એ પણ કહેવાનું ભૂલી ગઈ કે, હે નાથ ! મારી આ અજ્ઞાનતાની આપ ક્ષમા કરો. પેાતાના કપટને યાદ કરતાં કરતાં તે એક્દમ પતિના ચરણો ઉપર પડી ગઈ અને પેાતાના એ દુર્ભાવ ઉપર પશ્ચાત્તાપ કરવા લાગી. આ પછી તેણે પેાતાના આવા દુર્ભાવનો પણ ત્યાગ કરી દીધા.
આ કથાને લખવાનો ભાવ કેવળ એટલેાજ છે કે, જે પ્રકારે ચંદ્રકળાએ પેાતાની અજ્ઞાનતાથી ભારરૂપ એવા એ શિલાપુત્રને પેાતાના ગળામાં ધારણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨