Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६४
उत्तराध्ययनसूत्रे वोचत्-प्रिये ! अस्य कण्ठाभरणस्य भारो न जातु भवतीं बाधते ? सा सहासमुवाच-आर्यपुत्र ! कियन्मानमिदं कण्ठाभरणम् ? यदि इतोऽपि चतुर्गुणं भवेत्तथापि न मे भाराय भवेत् । पत्न्यावचनमाकर्ण्य श्रेष्ठिसुत सस्मितमिदमवोचत्-तस्मिन् दिवसे शिलापुत्रकमानेतुं मात्रा प्रोक्ता त्वं कराभ्यामपि तदुद्वहने समर्था नासीः, साम्प्रतं स्वर्णपत्रैः परिवेष्टितं कण्ठाभरणतां प्राप्तं तमेव शिलापुत्रकं कण्ठेन वहसि ! इतोऽपि चतुर्गुणं भारं समुद्वोढुमुत्सहसे। अहो ! सुवर्णस्स माहात्म्यम् । यथा अतीव प्रमुदित मन बनी रही । एक दिन सुदर्शन ने उसको एकान्त में पाकर कहा कि प्रिये ! कहो तो सही इस कंठाभरणका भार क्या तुम्ह को दुःखित नहीं करता है ? पति की इस बातसे चंद्रकलाको बड़ी हँसी आई और हंसते २ उसने प्रत्युत्तर रूप में कहा कि आर्यपुत्र ! इस कंठामरण का भार कितना सा है इससे भी चारगुणा अधिक भार हो तो मुझे वह नहीं साल सकता है। चंद्रकला की इस बात से सुदर्शनको भी हँसी आगई और उसने भी हँसते २ उससे कहा कि यह क्या बात थी कि जिस दिन माता ने तुमको शिलापुत्रक लाने के लिये कहा था, उस दिन तो तुम उसको हाथोंसे भी लानेमें असमर्थ बन गई थीं, और आज इस शिलापुत्रकको सुवर्णके पत्रसे वेष्टित करवा कर कंठाभरण के रूपमें जब तुमको दिया गया तो तुम उसको अपने कंठमें धारण करती हुई भी नहीं थक रही हो, और यह कहती हो कि इसका कितना भार है इससे भी चतुर्गुण भारको मैं सहन करने के लिये समर्थ हूं। રાખતી, અને ખૂબ ઉત્સાહ બતાવતી. એક દિવસ એકાન્તમાં સુદર્શને તેને કહ્યું કે, પ્રિયા ! કહે તે ખરી કે આ ગળાના દાગીનાને ભાર શું તમને દુઃખ નથી પહોંચાડતે ? પતિની આ વાતથી ચંદ્રકળાને ઘણું હસવું આવ્યું અને હસતાં હસતાં તેણે પ્રત્યુત્તર રૂપમાં કહ્યું કે, આર્યપુત્ર ! આ ગળાને દાગીને એ તે કર્યો વજનદાર છે, આનાથી ચાર ગણે અધિક ભાર હોય તે પણ મને દુઃખ કારક ન લાગે. ચંદ્રકળાની આ વાતથી સુદર્શનને પણ હસવું આવ્યું અને તેણે પણ હસતાં હસતાં તેને કહ્યું કે, એ શું વાત હતી કે, એક દિવસ માતાએ તેને શિલાપત્રક લાવવા માટે કહ્યું, તે એ દિવસે તું એને હાથ પણ લગાડવામાં અસમર્થ બની ગઈ હતી. અને આજે આ શિલાપત્રકને સેનાના પત્રામાં જડીને કંઠ આભરણ રૂપથી જ્યારે તને આપવામાં આવ્યું તે તું એને પિતાના કંઠમાં ધારણ કરવાથી પણ થાકતી નથી અને એમ કહે છે કે, આનો કેટલો ભાર છે આનાથી ચારગણું ભાર સહન કરવામાં હું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨