Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
७१३ एकदा तस्मिन् ग्रामे चौरा, जनान् लुण्टयितुं समागताः। ब्रह्मदत्तकुमारस्तदभिज्ञाय स्वशरैश्चौरान् जर्जरीकृत्य निवारितवान् । कुमारस्य शौर्य विलोक्य प्रामाधिपतिनितरां हृष्टः । कुमारोऽपि ग्रामाधिपतिमापृच्छय रत्नवस्या सह ततः प्रचलितः क्रमेण मगधे शिवपुरी नगरी समागतः। ततो नगर्या बहिः परिव्राजकाश्रमे रत्नवती संस्थाप्य स्वयं वरधनो रन्वेषणार्थ नगराभ्यन्तरे प्रविष्टः। तत्र बहुषु स्थलेषु वरधनुमन्वेषयन्नसौ कुमारमदृष्ट्वा खिनमानसः सन् रत्नवती __ एक समय की बात है कि उस ग्राम को लूटने के लिये बहुत से चौर आये। कुमारने 'ये वेही जंगली चौर हैं जो हमको मिले थे' इस प्रकार उनको पहिचान लिया। उनके ऊपर बाणों की खूब वर्षा की
और उनको तहस नहस कर दिया। चौर सबके सब वहां से पीछे भग गये, गांववालों की कुछ भी हानि नहीं हुई। कुमारके शौर्यका अवलोकन कर ग्रामाधिपति को अपार हर्ष हुआ। जब वहां रहते २ कुमारको अधिक समय व्यतीत हो गया, तो उसने एक दिन ग्रामाधिपति को अपने जाने की सूचना दी। ग्रामाधिपति ने शिष्टाचारीपूर्वक कुमारको विदा किया। वहांसे विदा लेकर कुमार रत्नवती के साथ चला। चलते २ वह शिवपुरी के पास आ पहुंचा। वहां एक आश्रम था. जिसमें तापस रहा करते थे, उसमें कुमारने रत्नवतीको ठहरा दिया
और स्वयं वरधनु की तलाश करने के लिये निकला। नगर में प्रविष्ट होकर उसने वरधनु की हरएक स्थान पर तलाश की, परन्तु वरधनु का कहीं पर भी पता नहीं लगा। खेदखिन्न होकर वह वापिस आश्रममें
એક સમયની વાત છે કે, એ ગામને લૂટવા માટે ઘણા એવા ચાર આવ્યા. કુમારે માન્યું કે આ એજ જંગલી ચાર છે જે અમને અગાઉ મળ્યા હતા આમ જાણીને તેના ઉપર બાણેની ખૂબ વૃષ્ટિ કરી અને તેને ત્રાહીત્રાહી પિકારતા કરી દીધા. એ સઘળા ત્યાંથી ભાગી છુટયા. ગામવાળાઓને કાંઈ પણ નુકશાન ન થયું. કુમારના શૌર્યને જોઈને પ્રામાધિપતિને ઘણેજ હર્ષ થયો. કુમારને ત્યાં રહેતાં રહેતાં ઘણે સમય વીત્યો ત્યારે તેણે એક દિવસ ગ્રામાધિપતિ પાસેથી જવાની રજા માંગી. રામાધિપતિએ શિષ્ટાચારપૂર્વક કુમારને વિદાય આપી. ત્યાંથી નીકળી રત્નવતી સાથે ચાલતા ચાલતા તે શિવપુરી પાસે પહોંચ્યા ત્યાં એક આશ્રમ હતું, જેમાં તપસ્વીઓ રહેતા હતા. કુમારે રત્નવતીને ત્યાં રાખી અને પિતે વરધનુની તપાસ કરવા માટે નીકળી પડયો. નગરમાં જઈને દરેક સ્થાન ઉપર તેણે વરધનુની તપાસ કરી. પરંતુ તેને કોઈ પણ સ્થળેથી વરધનુને પત્તે ન મળે. ખૂબ અકળામણ અનુભવતે તે આશ્રમમાં उ० ९०
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨