Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम् वल्गुवचनैः कुमारं सम्मान्य ससत्कृति स्वगृहमानीतवान् । तत्कृते च सवीं सुव्यवस्थां कृतवान् कुमारं खिन्नमानसं दृष्ट्वा ग्रामाधिपतिर्वदति-कुमार ! त्वं खिन्न इव लक्ष्यसे, तत्कारणं वक्तव्यं चेद् भवेत् , तदा मह्यमपि निवेद्यताम् ? कुमारः माहमम भ्राता चौ रैः सह कलहं कुर्वन् न जाने क्व गतः ? कामवस्थां प्राप्तः १ तच्चिन्तयाऽहं समाकुलितोऽस्मि ? अतो विचारये तमन्वेष्टुम् । ग्रामाधिपेनोक्तम्-अलं व्यक्ति होना चाहिये। ऐसे अच्छे विशिष्ट व्यक्ति इस ग्राम में आवें यह ग्राम का सौभाग्य है, अतः ग्रामाधिपतिके नाते मेरा कर्तव्य है कि म इसका उचित सत्कार करूं । ऐसा सोच समझ कर उसने उसी समय सन्मान-सूचक शब्दों द्वारा कुमारका वहीं पर सत्कार किया पश्चात् वह उसको अपने घर पर ले गया। धर पर कुमार की सब प्रकार की उसने योग्य व्यवस्था कर दी। जब उसने कुमार को चिन्तित चित्त देखा तो बोला कुमार ! तुम हमको खेदखिन्न क्यों प्रतीत होते हो-यदि प्रकट करने योग्य कारण हो तो आप अवश्य बतलावें । कुमारने ग्रामाधिपतिके वचन सुनकर कहा कि मेरा भाई चौरों का साम्हना करता हुआ न मलाम कहाँ चला गया है। हमको उसकी अभी तक कोई खबर नहीं मिली है। पता नहीं क्या उसकी अवस्था हो रही होगी, बस इसी चिंता की वजह से मैं आकुलित हो रहा हूं। विचार है कि उसका पता लगाऊ। कुमारके इस दारुण कथन को सुनकर ग्रामाधिपति ने कहा कि
એ કહી આપે છે કે, એ કંઈ અસાધારણ વ્યક્તિ હેવી જોઈએ. આવી અસાધારણ વ્યક્તિ અહિં આવે એ ગામનું સૌભાગ્ય છે. આથી પ્રામાધિપતિ તરીકેનું મારું એ કર્તવ્ય છે કે, હું તેમનું સન્માન કરૂં. આવું વિચારીને તેણે એ વખતે આદરપૂર્વક સન્માન સૂચક શબ્દોથી તેણે એજ સ્થળે કુમારનું સ્વાગત કર્યું. પછી તે તેને પિતાને ત્યાં લઈ ગયો. પોતાને ત્યાં લઈ જઈ તેણે કુમારની ચોગ્ય વ્યવસ્થા કરી આપી. જ્યારે તેણે કુમારના ચહેરા ઉપરની ચિંતા જોઈ ત્યારે બે કે, કુમાર ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છે ? જે કહી શકાય તેવું હોય તે તેનું કારણ આપ મને જરૂર બતાવે. કુમારે ગ્રામાધિપતિનું વચન સાંભળી કહ્યું કે, મારે ભાઈ ચેરેને સામને કરતાં કરતાં ન માલુમ કયાં ગયો તેને હજુ સુધી કાંઈ પત્તો મળ્યો નથી. ખબર નથી કે, તેની ત્યાં શું સ્થિતિ બની હશે ? આજ એક માત્ર મારી ચિંતાનું કારણ છે. મારી ઈચ્છા તેની શોધખોળ માટે જવાની છે. કુમારના આ દુઃખજનક વચન સાંભળીને પ્રામાધિપતિએ કહ્યું, આપ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨