Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णमम्
६९३
"
कुक्कुटेन सागरदत्तकुकुटो जर्जरीकृतः । सागरदत्तेन प्रेर्यमाणोऽपि स कुक्कुटो बुद्धिलकुकुटेन सह योध्धुं नोत्सहते । हारितं लक्षं सागरदत्तेन । अत्रान्तरे वरधनुना प्रोक्तम् - भो सागरदत्त ! सृजातिरपि भवतः कुक्कुटः कथं पराजितः १ अत्र मे महान् विस्मयः । यदि कोऽपि कोपं न कुर्यात्, तदाऽहं बुद्धिलकुकुटं पश्यामि । सागरदत्तेनोक्तम्- महाराज ! विलोकयतु भवान्, न कोऽपि कोपं करिष्यति । नात्र मेलोभः, किन्तु प्रतिष्ठा लोभोऽस्ति । अतो निरीक्षतां भवान् इत्युक्तो वरधनुर्बुद्धिलकुक्कुटं विलोकयितुं प्रवृत्तः । बुद्धिलः स्वकुकुटं विलोकयितुं प्रवृत्तं वरयुद्ध क्रीडा हो रही थी । उसको देखनेके लिये ये दोनों वहां खडे हो गये, बुद्धिल मुर्गे सागरदत्त के मुर्गेको आहत (घायल) कर दिया, जब यह परिस्थिति अपने मुर्गेकी सागरदत्तने देखी तो उसने अपने मुर्गेको बुद्धिल के मुर्गे के साथ लडने की बहुत कुछ प्रेरणा की पर उसका साहस बुद्धिलके मुर्गेसे लडने का नहीं हुआ। इस तरह सागरदत्त एक लाख रुपया शर्त में हार गया । इस बात को लक्षित कर वरधनु ने सागरदत्त से कहा- हे सागरदन्त ! आपका यह मुर्गा सुजाति संपन्न है फिर भी बुद्धिल के मुर्गे के साथ लड़ाई में कैसे हार गया ? मुझे तो इस बात में बडा भारी आश्चर्य हो रहा है। यदि कोई क्रोध न करें तो मैं यह देखना चाहता हूं कि बुद्धिल का मुर्गा कैसा है । वरधनु की बात सुनकर सागरदत्त ने उससे कहा महाराज ! - दिखिये खुशी से देखिये - इसका आपके लिये कौन निषेध कर सकता है । मुर्गे को देखने में क्रोधित होने की जरूरत क्या है ? मैं एक लाख रुपये हार गया इसकी मुझे चिन्ता नहीं है । प्रतिष्ठा गई इस बात की ही ध्यान है । इसलिये आप बुद्धिल के मुर्गे को अवश्य
ત્યાં ઉભા રહ્યા. બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને હરાવ્યેા. પેાતાના કુકડાની આ સ્થિતિ સાગરદત્તે જોઈ અને પેાતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડવા ઘણી ઘણી પ્રેરણા કરી પરંતુ એના કુકડા લડવામાં તત્પર ન મન્યા. આ રીતે સાગરદત્ત શરતમાં હારી ગયા. આ વાતનું લક્ષ્ય કરીને વરધનુએ સાગરદત્તને કહ્યુ` કે, હું સાગરદત્ત! આપને આ કુકડે સારી જાતના છે. છતાં પણ બુદ્ધિલના કુકડા સાથે લડવામાં કેમ હારી ગયા ? મને તે આ વાતનું ભારે આશ્ચય થયેલ છે, જો કોઈ ક્રોધ ન કરે તેા હું એ જાણવા માગું છું કે, બુદ્ધિલના કુકડા કેવા છે. વરધનુની વાત સાંભળીને સાગરદત્તે કહ્યું મહારાજ! જીએ ખુશીથી જુએ એના આપને માટે કાણુ વિરાધ કરી શકે તેમ છે? કુકડાને જોવામાં ક્રોધ કરવાનું કારણ શું છે ? હું એક લાખ રૂપીયા હારી ગયા તેની મને ચિંતા નથી પર ંતુ પ્રતિષ્ઠા ગઈ એનું જ મને દુ:ખ છે. આ કારણે બુદ્ધિલના કુકડાને જરૂરથી જુએ જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨