Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतवरितवर्णनम्
६९९
करिष्येऽहम् । इत्येवमुच्यमानाऽपि सा न किमप्युक्तवती परमधोदृष्टिः साश्रुनयनाssवेगावरुद्धकण्ठी सुतप्त श्वासोच्छ्वासैः कुसुमाभरणानि प्रम्लानानि कुर्वन्ती शून्यमानसैव स्थितवती । अनन्तरं तत्सखी प्रियङ्गुलतिका प्रोक्तवती - भगवति । तवाग्रे एषा लज्जावशान किमपि वक्तुमुत्सहते, अहं तावत्कथयामि इयं रत्नवती
अपनी हालत मुझे न बताओगी तो बेटी और कौन तुम्हारा ऐसा विश्वास पात्र है कि जिसको अपने दुःखकी बात तुम सुना सको । मुझसे जो कुछ तुम्हारे दुःख को दूर करने में प्रयत्न हो सकेगा - उसे मैं करूंगी। इस प्रकार जब मैंने उससे यह कहा तो उसने सुनकर भी इसका कुछ भी जबाब नहीं दिया - प्रत्युत नीचे नाड़ और नयन करके बैठी रही । इस समय मैंने इसकी जो स्थिति देखी वह विशेष मुझे कष्टप्रद हुई । इसके नेत्र आसुओंसे भरे हुए थे, बडे जोर२ से श्वासोच्छ्वास ले रही थी, दुःख के आवेग से इसका कण्ठ रुका हुआ था, कहना चाहती थी पर कह नहीं सकती थी, इसके शरीर पर जितने भी पुष्पोंके आभरण थे वे सब म्लान बने हुए थे । इसको इस समय तन बदनकी भी सुधबुध नहीं थी इस के पास में इसकी एक प्रिय सखी भी बैठी हुई थी। जिसका नाम प्रियंगुल तिका था । उसने मुझसे कहा हे माता ! आप नहीं जानती हैं कि यह इस परिस्थिति में क्यों बह रही है। यह तो लज्जा की वजहसे आपसे कुछ कहेगी नहीं, इसकी बातको मुझसे सुनिये - मैं बताती हूँ । कल
ખીજું' એવું કાણુ તારૂ' વિશ્વાસપાત્ર છે કે જેની આગળ તું તારૂ દુઃખ કહીશ ? તારા દુઃખને દૂર કરવાના બની શકશે તેટલેા પ્રયત્ન હું કરીશ. આ પ્રમાણે જ્યારે મેં તેને કહ્યું તે એ સાંભળીને તેણે તેના કાંઇ પણ જવાબ ન આપ્યા. પરંતુ તે પેાતાનું મસ્તક નીચે નમાવીને બેઠી રહી, આ વખતે મે તેની એવી સ્થિતિ જોઈ કે તે જોઈ મને ખૂબજ દુઃખ થયુ. એનાં નયને આંસુથી ભરપૂર હતા, દુઃખના હાયકારા સાથે તે ઘણા જોરથી શ્વાસેાશ્ર્વાસ લઈ રહી હતી, દુઃખના આવેગથી તેના કંઠે સુકાઈ રહ્યો હતા, તે કાંઇક કહેવા ઈચ્છતી હતી પરંતુ કહી શકતી ન હતી. એના શરીર ઉપર પુષ્પનાં જેટલાં આભરણુ હતાં તે સઘળાં ચીમળાઈ ગયાં હતાં. આ સમયે તેને પોતાના દેહનું લેશમાત્ર પણ ભાન ન હતું. એની પાસે એની એક પ્રિય સખી પણ બેઠેલી હતી જેનું નામ પ્રિયંગુલતિકા હતુ. એણે મને કહ્યું, માતા ! આપ એ જાણતાં નથી કે આવી પરિસ્થિતિમાં તે કેમ મૂકાઈ છે ? એ લજ્જાના કારણે આપને કાંઈ કહેશે નહીં. એની વાત હું તમેાને કહી બતાવું છું. કાલે જ્યારે તે ઉદ્યાનમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨