Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
७०७ कुमारो मगधाभिमुखं गन्तुमिच्छितवान् । वरधनुः सारथिभूत्वाऽश्वान प्रेरितवान् । ग्रामानुग्रामं गच्छन्तस्ते वत्सदेशानिर्गताः। ___अन्यदा ते गिरिगुहाटव्यां समागताः । तत्र कण्टकमुकण्टकाभिधानौ द्वौ चोरसेनापती पुरुषद्वय रक्षितंरथस्थं स्त्रीरत्नं संप्रेक्ष्य तदपहर्तुमनसौ स्वानुचरैः सह समायातौ । कुमारोऽपि स्वहस्तलाघवं प्रदर्शयन् शरैश्चौरान् जर्जरितान् कृत. वान् । कुमारवाणनर्जरितगात्राचौरा इतस्ततः पलायिताः । वरधनुनोक्तम्के ऐसे वचन सुनकर कुमार ने मगध की ओर जाना ही उचित समझा। अतः वह उसी ओर चल दिया। सारथिका काम वरधनुने किया । रथ अपनी तेज गतिसे चलने लगा। क्रमशः चलते २ ये लोग वत्सदेश की सीमा से बहुत दूरतक निकल गये।
इस प्रकार चलते २ रास्ते में इनका गिरिगुहा नामकी एक अटवी मिली ! उसमें कण्टक और सुकण्टक नाम के दो चोर सेनापति रहते थे। उन्होंने ज्यों ही दो पुरुषों से सुरक्षित स्त्रीरत्न रत्नवतीको रथ में बैठी हुई देखी तो उन्होंने विचार किया कि इस स्त्रीरत्नके लूटनेसे हमको बहुत धन प्राप्त होगा । अतः वे दोनों अपने २ अनुचरोंके साथ रथकी ओर बढने लगे। कुमारने ज्यों ही इस परिस्थिति को देखा तो उसने शीघ्र ही अपने हाथोंकी कुशलता प्रदर्शित करते हुए बाणों से चोरों को जर्जरित कर दिया । कुमार के छोडे गये बाणों द्वारा जजरीत होकर वे चोर न मालूम वहांसे कहां चले गये पता ही नहीं पड़ा। वरधनुने વચન સાંભળીને કુમારે મગધ તરફ જવાનું ઉચિત માન્યું. આથી તેઓ એ તરફ ચાલ્યા. સારથીનું કામ વરધનુએ કર્યું. રથ તેજ ગતિથી ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એ લેકે વત્સદેશની સીમા ઓળંગીને આગળ નીકળી ગયા.
આ રીતે ચાલતાં ચાલતાં તેઓ ગિરિગુહા નામની એક અટવામાં આવી પહોંચ્યા, એ અટવીમાં કંટક અને સુકંટક નામના બે ચોર સેનાપતિ રહેતા હતા તેમણે જ્યારે બે પુરુષથી સુરક્ષિત સ્ત્રીરત્ન રત્નાવતીને રથમાં બેઠેલી જોઈ, તે એમણે વિચાર કર્યો કે, આ સ્ત્રીને લૂટવાથી અમને ઘણું ધન પ્રાપ્ત થશે, આથી તે બન્ને પિત પિતાના માણસે સાથે રથની તરફ આવવા લાગ્યા. કુમારે પરિસ્થિતિને સમજી જઈ તેણે એજ વખતે પિતાના હાથની કુશળતાં બતાવતાં બાથી ચેરેને જર્જરીત બનાવી દીધા, કુમારણે બાણથી જર્જરીત બનેલા એ ચારે ત્યાંથી નાસી છૂટ્યા. તે કયાં અદશ્ય બની ગયા તે સમજાયું નહીં વરધનુએ જ્યારે માર્ગ સંપૂર્ણ પણે નિર્ભય છે ત્યારે કુમારને કહ્યું કે, આપ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨