Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र - संभूत चरितवर्णनम्
७०५
तदाऽहं जीवनपर्यन्तं ब्रह्मचर्य पालयिष्यामीति । एकदा मम माता मां कथितaat - पुत्र ! आजीचं कौमार्यमास्थाय स्थातुं तत्र विचारो नितरामशोभनः, अतो विख्यातानाँ श्रेष्ठिनो पुत्रेषु कमप्येकं वरयित्वा कुरु पित्रोरानन्दम् । मातुरिदं वचनं मया न स्वीकृतम् । ततो माता माँ कथितवती - यक्षमाराधय, स तवाभिलषितं स्यति । मातुः कथनानुसारेण यक्षाराधनतत्परा नियमत्रतादिकमाचरन्ती यक्षं तोषितवती । सन्तुष्टो यक्षो मां कथितवान्-वत्से ! भविष्यचक्रवर्ती ब्रह्मदत्तस्तव पतिर्भविष्यति । स वरधनु नाम्ना स्वमित्रेण सहागमिष्यति । स त्वया समु
M
कौमार व्रत ही - ब्रह्मचर्यव्रत का ही पालन क्यों न करूं । माता को जब मेरी इस स्थिति का पता लगा तो उसने बुलाकर मुझ से कहा पुत्रि ! जीवन पर्यन्त कौमारव्रत को लेकर रहने का यह तेरा विचार मेरी दृष्टि मैं सुन्दर प्रतीत नहीं होता है । अतः प्रसिद्ध सेठ साहूकारों के किसी एक कुमार का अपने योग्य वर का अन्वेषण करके पिता को आनंदित करो इसी में तेरी भलाई है। माता के इस प्रकार वचन सुनकर भी मैंने उनको मानने में अपनी संमति नहीं दी । माताने जब यह देखा तो उसने पुनः मुझसे कहा कि यदि अभिलषित वर की प्राप्ति ही करना है तो इस निमित्त बेटी ! तू अब यक्ष की आराधना कर । तेरा परिश्रम अवश्य ही सफल होगा। अतः मैंने फिर माता के कहे अनुसार यक्षकी आराधना करना प्रारंभ कर दिया। नियम, वृत, आदि का खूब आचरण किया । इससे यक्ष मेरे ऊपर तुष्ट होकर उसने मुझ से कहा वत्से । भविष्य चक्रवर्ती ब्रह्मदत्तकुमार ही तेरा पति होगा, वह अपने मित्र वरधनु
કોમાર્ય વ્રતનુ “બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કેમ ન કરૂ ? માતાને મારી આ સ્થિતિની ખબર પડી ત્યારે તેણે મને ખેાલાવીને કહ્યું, પુત્રી ! જીવન પર્યંત કૌમાય – વ્રતને ધારણ કરીને રહેવાના તારા વિચાર મારી દૃષ્ટિએ ખરાખર નથી. આથી પ્રસિદ્ધ શેઠ શાહુકારોના કોઈ એક કુમારને તારા પતિ તરીકે સ્વીકારીને પિતાની ચિંતા એછી કર એમાં જ તારી ભલાઈ છે. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને હું તેની સાથે સહમત ન થઇ. માતાએ જ્યારે એ જાણ્યું ત્યારે તેણે મને કહ્યું કે, જો ઈચ્છા પ્રમાણે વરની પ્રાપ્તી કરવી હાય તા તું યક્ષની આરાધના કર, તારો પરિશ્રમ અવશ્ય સફળ થશે, આથી મેં માતાના કહેવા અનુસાર યક્ષની આરાધના કરવા માંડી. નિયમ, વ્રત વગેરેનું આચરણુ કર્યું.. આથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયા અને તેમણે મને કહ્યુ, વત્સે ! ભવિષ્યના ચક્રવર્તી કુમાર બ્રહ્મદત્ત તારા પતિ થશે. તે પેાતાના મિત્ર વરધનુકુમાર સાથે
उ० ८९
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨