Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
७०३ ग्रहणोपायः कारितः । एतादृशी जनवार्ता सर्वत्र प्रसृता। अतो नात्र स्थेयमस्माभिः, सागरदत्त इमं वृत्तान्तमाकर्ण्य तौ कुमारौ भूमिगृहे गोपितवान् । रात्रिरागता कुमारेण सागरदत्तो भणित:-श्रेष्ठिन् ! माँ वरधनुं चेतः स्थानादन्यत्र नय एतदाकर्ण्य सागरदत्तस्तौ नगराद् बहिनीत्वा प्रतिनिवृत्तः । ततस्तौ कियद् दूर गमनानन्तरं यक्षायतनवृक्षाधावर्तिनी सपहरणरथसमिपस्थितां कुमारीमेकां दृष्टवन्तौ । साऽपि कुमारो दृष्ट्वा । सादरं समुत्थाय कथितवती-चिरकालमतिक्रम्य भवन्तौ राजा के गुप्तचर अपन लोगों की गवेषणा कर रहे हैं। तथा यह भी सुनने में आया है कि राजा ने अपन लोगों को पकड़वाने को उपाय भी करवाया है । इसलिये अब यहां ठहरना अपन लोगों के लिये उचित प्रतीत नहीं होता है। जब यह समाचार सागरदत्त के कानों में आया तब उसने इन दोनों को भूमिगृह के अन्दर छिपा दिया। रात्रि में कुमार ने सागर दत्त से कहा-श्रेष्ठिन् । अच्छा हो यदि आज हम दोनों को यहां से किसी अन्यत्र स्थान में पहुंचादें तो । सागरदत्त ने कुमार की बात मानकर उन दोनों को सुरक्षित अवस्था में नगर से बाहर पहुंचा दिया, और पहुँचाकर स्वयं घर वापिस लौट आया। ये लोग ज्यों ही फुछ दूर आगे चले थे कि इनकी दृष्टि में एक यक्षायतन दिखलाई पड़ा। उसके पास एक वृक्ष था। उसके अधोभागमें एक कन्या बैठी हुई उनको नजर आई। वहीं पर एक रथ रखा हुआ था, जो अनेक अस्त्र शस्त्रों से सुसज्जित था। कुमारीने ज्यों ही इन दोनों कुमारों को देखा तो वह उठ कर खड़ी हो गई और बडे आदर से उनसे कहने लगी। आप लोगों को यहां तक સંમતિ લઈને દીર્ધરાજાના ગુપ્તયરે અહિં આપણી શેખોળ કરી રહેલ છે. વળી એવું પણ જાણવા મળ્યું છે કે, રાજાએ આપણને પકડવાની તૈયારી પણ કરી આપી છે. આથી અહીં રોકાવું તે આપણા માટે હિતાવહ નથી. આ સમાચાર જ્યારે સાગરદત્તને મળ્યા ત્યારે તેણે એ બંનેને ભૂમિગૃહની અંદર છુપાવી દીધા. રાત્રીના સમયે કુમારે સાગરદત્તને કહ્યું, શેઠજી ! અમો બનેને કેઈ બીજા સ્થળે પહોંચાડી દે તે ઘણું સારું છે. સાગરદત્તે કુમારની વાત માનીને એ બન્નેને સુખરૂપ નગરની બહાર પહોંચાડીને તે પોતાને ઘેર પાછો ફર્યો. કુમાર અને વરધનું બનેએ નગર બહાર નીકળીને ચાલવા માંડયું તેઓ થોડે દૂર ચાલ્યા કે એમની દષ્ટિએ એક યક્ષાલય દેખાયું એની પાસે એક વૃક્ષ હતું. એ યક્ષાલયના આગળના ભાગમાં એક કન્યા બેઠેલી તેમની દષ્ટિએ પડી. ત્યાં એક રથ પણ હતું જે અનેક અસ્ત્રશસ્ત્રોથી સુસજજીત હતે. કુમારીએ આ બંનેને જોયા એટલે ઉઠીને ઉભી થઈ ગઈ અને ખૂબ જ આદ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨