Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૮૪
उत्तराध्ययनसूत्रे
कुमार्या भणितम् - स्वामिन् अनेन दुष्टविद्याधरेण महां शाङ्करी विद्या दत्ता, दवा च तेनोक्तम् - इयं विद्या त्वया पठितमात्रा दासीदाससखी परिवार रूपेणाविर्भविष्यति । त्वदुक्तं सर्वे कार्य करिष्यति । तव रिपुं निवारयिष्यति । दूरस्थस्यापि मम सर्व वृत्तान्तं पृष्टा सती स्वां कथयिष्यति, अतस्तां विद्यां स्मृत्वा त्वां कथयामीत्युक्त्वा विद्याधरवृत्तान्तं राजकुमाराय कथयति - शीलरक्षणधर्मप्रभावान्मम तेजोऽसहमानोऽत्र भवने मां मुक्तवास उन्मत्तनामा विद्याधरो विद्यां साधयितुं वंशजालं प्रविष्ट: । बता वह तेरा अपहारक मेरा शत्रु विद्याधर इस समय कहां हैं ? मैं देखना चाहता हूं कि वह कैसा बलवान् है, कुमार की बातें सुनकर कुमारी ने कहा स्वामिन्! इस दुष्ट विद्याधरने मुझे शाङ्करी विद्या देनी विचारी है, और इसका प्रभाव इस प्रकार बतलाया कि जब तूं इस विद्या को याद करेगी तब वह विद्या दासी - दास - सखी एवं परिवार रूपसे स्वयं प्रकट हो जावेगी । और जैसा तुम कहोगी वैसा ही यह सब काम करेगी । तुम्हारा यदि कोई शत्रु भी होगा तो उसका भी यह निवारण कर देगी । तुमसे दूर रहे हुए भी मेरा सब वृत्तान्त पूछने पर तुमको बतला देगी । इसलिये मैं उस विद्या को याद करके तुमसे कहूंगा इस प्रकार कह कर वह विद्याधर उस विद्या को सिद्ध करने के लिये वंश के जाल में प्रविष्ट हुआ है । यद्यपि उसने मेरे शील को खंडित करने के लिये खूब ही प्रयत्न किया परन्तु वह मेरे शील रक्षण जन्य परमधर्म के प्रभाव से परास्त ही रहा । मेरे तेज को वह सहन नहीं कर सका । इसलिये वह मुझे इस भवन में
તારૂ અપહરણ કરનાર મારા શત્રુ એ વિદ્યાધર આ સમયે કયાં છે? હું જોવા માગુ' છું કે, તે કેટલેા બળવાન છે? કુમારની વાતને સાંભળી કુમારીએ કહ્યું સ્વામિન્! એ દુષ્ટ વિદ્યાધરે મને શાંકરી વિદ્યા આપવાનુ નક્કી કયુ" છે અને એ વિદ્યાનો પ્રભાવ આ રીતનો હવાનુ` કહ્યું છે. જ્યારે તું આ વિદ્યાને યાદ કરશે ત્યારે તે વિદ્યા દાસ-દાસીએ સાથે તેમજ સખી અને પરિવાર સાથે સ્વય' પ્રગટ થશે અને તેને તું કહીશ તે પ્રમાણે તારાં દરેક કામ તે કરી આપશે. તારા જો કોઈ શત્રુ પણ હશે તે તેનો પણ તે વિનાશ કરી નાખશે. તારાથી દૂર રહેવા છતાં પણ મારા સઘળા વૃત્તાંત પૂછવાથી એ તને બતાવશે,
આ કારણે એ વિદ્યાને સાધવા હું જાઉં છું. એમ કહીને તે વિદ્યાધર એક વંશના જાળમાં બેઠા છે. એ વિદ્યાધરે મને પેાતાને સ્વાધીન કરવા આજ સુધી ઘણા પ્રયત્નો કર્યો છે પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. હું મારા શીલને અખંડ રાખી શકી છું, મારા તેજને તે સહન ન કરી શકવાથી મને આ ભુવનમાં એકલી રાખીને તે વિદ્યાધર ચાલ્યા ગયેા છે. કુમારીની હકીકત સાંભળી લઇને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨