Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितर्णनम्
६८३ भावा विस्मृत स्वपरभावभेदा संकल्पाध्यवसितत्वत्संगमा हृदयेशेन त्वया सह क्रीडा परायणा सती दुष्टविद्याधरेणाहमत्रानीता । स विद्याधरो मां नीतिमार्गात् । प्राचालयितुं यतते । अई भवदाशया कथंचित्प्राणान् धारयामि । अहमत्र बन्धुजन विरह दावानल प्रतप्ता सुधादृष्टया भवदीयदृष्ट्या प्रमुदिता जाताऽस्मि । कुमारेणोक्तम्-त्वदपहारको मम शत्रुरधुना वास्ते ? अहमपि तद्वल द्रष्टुमिच्छामि । दिन की बात है कि जब मेरा चित्त विशेष रूप से उद्विग्न बन रहा था तब मैं अपने घरके उद्यान में जाकर उसमें आपको बैठाने का प्रयत्न करने लगी। संकल्प से आपकी आकृति खींचकर चित्तघर में मैंने आपको बिठाया। मैं उस समय यह बिलकुल विस्मृत हो गई थी कि स्व और पर का भेद कैसा होता है। समस्त संकल्प और विकल्पों के लक्ष्य एकमात्र उस समय मेरे आपही बने हुए थे । मैंने आपके साथ मन ही मन क्रीडा करना प्रारंभ किया। इस प्रकार आपमें एकतान बनी हुई मुझे किसी दुष्ट विद्याधर ने देखा और उसने मेरा हरण कर लिया। इस तरह उसके द्वारा हरी जाकर मैं यहां लाई गई हूं । वह विद्याधर मुझे नीति मार्ग से चलायमान करने के लिये विशेष प्रयत्न कर रहा है, परन्तु मैं
आपके मिलने की आशा से ही किसी तरह अभीतक प्राणों को सुरक्षित किये हूं। यद्यपि मैं यहां बन्धुजनों के विरहाग्नि से जल ही रही हूं तौभी आज आपके दर्शन रूपी अमृतवृष्टि ने मुझे प्रमुदित बना दिया है।
इस प्रकार उस कन्या के कथन को सुनकर कुमार ने कहा भाग्ये। નહતી મળતી. એક દિવસની વાત છે કે, જ્યારે મારું ચિત્ત ખૂબ જ વ્યગ્ર બની રહ્યું હતું ત્યારે હું ઉદ્યાનમાં ગઈ અને આપને મારા દિલમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવા લાગી, એ સમયે હું બિલકુલ બેભાન જેવી બની ગઈ હતી. મારા સંકલ્પ વિકલ્પ આપનામાં જ એકત્રિત બની ગયા હતા, મેં મનમાં ને મનમાં આપની સાથે ક્રીડા કરવાનાં સ્વપ્નાં સેવવા માંડયા. આ રીતે આપનામાં એકતાન બનેલી એવી મને કોઈ દુષ્ટ વિદ્યાધરે જઈ અને તેણે મારૂં હરણ કર્યું. મારું હરણ કરીને તે વિદ્યાધર મને અહીં લઈ આવ્યા છે. આ પછી તે વિદ્યારે નીતિ માર્ગથી મને ચલાયમાન કરવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ આપને મળવાની આશાથી મહાકણ પૂર્વક હું પ્રાણને સુરક્ષિત રાખી શકી છું. હું અહીં મારાબંધુજનોથી વિખુટી વિરહરૂપી અગ્નિથી બળતી દીવસે કાપી રહી હતી ત્યાં જ આજે આપના દર્શનની અમૃત વૃષ્ટિએ મને પ્રફુલ્લિત બનાવી છે.
એ કન્યાનાં આ પ્રકારનાં વચનોને સાંભળીને કુમારે કહ્યું, સુભગે ! કહે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨