Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे धरीणां वलयानामेष मनोहरः शब्दः । स्वमितस्त्वरितमपक्रम्य प्रासादबहिर्भागे दत्तदृष्टिस्तिष्ठ । अहमुपरि गच्छामि, तासां त्वद्विषये कीदृशो भावो भवति, तमपि विजानामि । यदि तासां त्वद्विषयेऽनुरागो भविष्यति, तदा रक्तां पताकां दर्शयिप्यामि अन्यथा तु श्वेताम् । कुमारोऽपि तत्कथनानुसारेण प्रासादाद् बहिर्गत्वा प्रच्छन्नस्तिष्ठति । तावत्पश्यति कुमारीकरचालितां श्वेतपताकाम् । तां दृष्ट्वा "एता विद्याधर्योमविरुद्धाः" इति विचिन्त्य कुमारस्ततः शनैः शनैरपक्रान्तो गिरिनिकुअमध्ये समागतः । तत्र भ्रमता कुमारेणैकः सरोवरो दृष्टः । तत्र स्नात्वा तत्सरसः सो उन विद्याधरियों के करवलयों-हाथकी चूडियां का यह मनोहर शब्द सुनाई दे रहा है। अब तुम यहां से शीघ्र ही निकलकर बाहर चले जाओ, वहां बैठे २ इसकी निगाह रखना,मैं भी ऊपर जाती हूं। इस विद्याधरियों का तुम्हारे विषय में कैसा अभिप्राय होता है यह मैं जानने की चेष्टा करूँगी, यदि इनका अनुराग आप में देखूगी तो मैं वहीं से आपके लिये एक लाल पताका दिखला दंगी-नहीं तो सफेद । उसका इस प्रकार कथन सुनकर राजकुमार मकान से बाहर हो गया। और छिपकर एक जगह बैठ गया। कुमारी ने विद्याधरियों का भाव कुमार के विषय में ठीक न जानकर वहीं से सफेद पताका कुमार को दिखलाई । कुमार ने इसको देखकर यह समझ लिया कि ये विद्याधर कन्याएँ मुझसे विरुद्ध हैं । अतः वह वहां से चल दिया। और धीरे २ चलकर वह एक पर्वत के निकुंज पर्वतों का झुंड के बीच में जा पहुंचा। वहां जाकर उसने वहाँ रहे हुए सरोवर
વિવાહના સાજ સામાન સાથે અહિં આવી છે. આ અવાજ એ વિદ્યાધર કુમારીકાઓએ પહેરેલા કંકણને છે. હવે તમે અહીંથી જલદી બહાર નીકળી જાઓ અને દૂર બેઠા બેઠા એની પ્રવૃત્તિ ઉપર નજર નાખતા રહે. હું પણ ઉપર જાઉં છું અને એ વિદ્યાધરણીઓને તમારા વિષે કે અભિપ્રાય છે એ જાણવાની કેશિશ કરું છું. તમારા પ્રત્યે જે તેમને સદ્ભાવ જણાશે તે હું ત્યાંથી એક લાલ કપડું બતાવીશ અને સદ્ભાવ નહીં હોય તે સફેદ બતાવીશ. તેની એ પ્રકારની વાત સાંભળીને રાજકુમાર તે મકાનમાંથી બહાર નીકળી ગયે અને એક સ્થળે છુપાઈને બેસી ગયા. રાજકુમારીને વાતચીતમાં વિદ્યાધરણીએનો કુમાર પ્રત્યેને ભાવ ઠીક ન જણાતાં ત્યાંથી સફેદ કપડું બતાવ્યું આ જોઈ કુમારે વિચાર કર્યો કે, વિદ્યાધર કુમારીએ મારી વિરૂદ્ધ છે. આથી તે ત્યાંથી ચાલી નીકળે. ચાલતાં ચાલતાં તે એક પર્વતનું ઝુંડ-સમૂહ ઉપર જઈ પહોંચ્યો. ત્યાં જઈ તેણે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને તે એ તળાવના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨