Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०६ गा.११ वागाडम्बरमात्र प्राणिनां त्राणाय न भवति २१३ क्तिरिति भाषणेनैव, आत्मानं समाश्वासयन्ति= वयं ज्ञानादेवमोक्ष प्राप्स्यामः' इति मखा स्वात्मानं विश्वासयन्ति ॥१०॥ न वागाडम्बरमानं प्राणिनां त्राणाय संभवतीत्याह
मूलम् न चित्ता ताएं भासा, कुओ विज्जाणुसासणं ? । विसण्णा पावकम्मेहि, बाला पंडियंमाणिणो ॥ ११ ॥ छाया-न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् ।
विषण्णाः पापकर्मभिः, पण्डितमानिनः ॥ ११ ॥ टीका--'न चित्ता' इत्यादि । समाश्वासयन्ति ) "ज्ञानान्मुक्तिः" कोरे एकज्ञान से ही मुक्ति होती है, इस प्रकार की जो कहने की छटा है उससे ही अपनी आत्मा को-अपने आपको-विश्वासयुक्त बनाते रहते हैं।
भावार्थ-केवल ज्ञानमात्रसे मुक्ति माननेवाले-चारित्र प्रतिपालनकी आवश्यकता नहीं माननेवाले-अन्यमती जन "हम एक ज्ञान से ही मुक्ति प्राप्त कर लेंगे" इस प्रकार अपने आपको भले विश्वास दिला लेवें पर उनका यह कथन मोक्षाभिलाषी को कभी भी विश्वास नहीं दिला सकता है । अर्थात् कोरे ज्ञान मात्र से मुक्ति प्राप्त नहीं होती है-ज्ञान के साथ चारित्र धारण करना आवश्यकीय है ॥१०॥
मात्र वागाडम्बर त्राण के लिये नहीं होता है सो कहते हैं'न चित्ता तायए' इत्यादि। "ज्ञानान्मुक्ति” ।२। मे शानथी । मुक्ति थाय छे से आरे ४ानु२ સાહસ કરે છે એનાથી તે તે કેવળ પિતાનું મન મનાવે છે. પિતાના આત્માને પિતાની જાતે જ મન મનાવી આશ્વાસન આપે છે કે બસ જ્ઞાન મળ્યું એટલે મોક્ષ મળી જ ગયો. ક્રિયાની કોઈ જરૂર નથી.
ભાવાર્થ-જ્ઞાન માત્રથી મુક્તિ માનવાવાળા-ચારિત્ર પ્રતિપાલનની આવશ્યકતા ન માનવાવાળા-અન્યવાદીજન “અમે એક જ્ઞાન માત્રથી જ મુકિત પ્રાપ્ત કરી લઈશું” આ પ્રકારથી પોતાની જાતને ભલે વિશ્વાસ આપે-પરંતુ તેમનું એ કથન તેના પ્રતિપક્ષીને કદી પણ વિશ્વાસ નથી આપી શકતું. અર્થાત કેરા જ્ઞાન માત્રથી મુક્તિ પ્રાપ્ત થતી નથી-જ્ઞાનની સાથે ચારિત્ર ધારણ કરવું પણ જરૂરી છે. ૧૦
વાણી વિલાસ–વાણીને આડંબર માત્ર ત્રાણુને માટે નથી હોતે એ માટે अछ-" न चित्ता तायए" त्याहि.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨