Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५६
उत्तराध्ययनसूत्रे भ्रमन् राजमार्गानुगतो गवाक्षस्थेन नमुचिमन्त्रिणा दृष्टः प्रत्यभिज्ञानश्च । नमुचिना चिन्तितम्-अहो ! एष मदध्यापितो मातङ्गदारकोमदीयमशेषमपि चारित्रं जानाति । कदाचिच्चायं लोकानां पुरतो वदेत् , तदा मदोयप्रतिष्ठाहानिः स्यात् , इति विचार्य स स्वदूतस्तं मुनि यष्टिमुष्टयादिभिस्ताडयित्वा नगराद् बहिष्कृतवान् स च मुनिनगराद् बहिरुघाने समागतः । तस्य मुनेः कोपरशान्मुखाद् धूमस्तोमो निर्गतः, तेन सकलं नगरं धूमसंकुलं जातम् । तदनु तेजोलेश्यावालापटलैगगनं व्याप्तम् । प्रविष्ट हुए और एक घरसे दूसरे घरमें भिक्षाचर्या के निमित्त भ्रमण कर रहे थे। जब ये घूमते घूमते राजमार्ग पर आये तो उस समय मकान की खिड़की में बैठे हुए नमुचि मंत्री ने देखते ही इनको पहिचान लिया। पहिचान कर उसने विचार किया कि अहो ! इस को तो मैंने पढ़ाया है। यह वही मातंग-चंडाल जातिका व्यक्ति है-जिसके घरमें मैं छिप कर रहा हुआ था । यह सब मेरे पूर्व चरित्र को जानता है यदि कदाचित् यह मेरी पूर्वबातों को यहां की जनता के सामने प्रकाशित कर देगा तो मेरी प्रतिष्ठा में बड़ी भारी हानि आ जावेगी । इस प्रकार विचार कर उस नमुचि मत्री ने अपने दूतो द्वारा संभूत मुनि को यष्टि मुष्टि आदि द्वारा मरवा कर नगर से बाहर निकलवा दिया मार खाकर मुनिराज उद्यानमें चले गये । वहां जाने पर मुनि को क्रोध अधिक जागृत हवा । उस समय उनके मुखसे धूमके गोट के गोट निकल कर नगर भरमें छा गया। पश्चात् तेजोलेश्या की ज्वाला के पटल-समूहसे आकाश અને એક ઘેરથી બીજા ઘેર ભિક્ષાચર્યા માટે બ્રમણ કરી રહ્યા હતા. જ્યારે તે ફરતા ફરતા રાજમાર્ગ ઉપર આવ્યા. તે સમયે મકાનની ખડકીમાં બેઠેલા નમુચિમંત્રીએ જોતાં જ તેમને ઓળખી લીધા. ઓળખતાં તેમણે વિચાર કર્યો કે, અહો આને તે મેં ભણાવેલ છે. આ એજ માતંગ જાતિની વ્યક્તિ છે કે જેના ઘરમાં હું છુપાઈને રહ્યા હતા. આ મારા પૂર્વચરિત્રને સારી રીતે જાણે છે. જે કદાચ તે મારી અગાઉની વાતને અહીંની જનતા સમક્ષ કહી દે તે મારી પ્રતિષ્ઠામાં ભારે હાની પહોંચે. આ પ્રકારને વિચાર કરીને એ નમચિમંત્રીએ પોતાના દૂતો મારફતે સંભૂતમુનિને ગડદા પાટુ વગેરેનો માર મરાવીને નગરથી બહાર કાઢી મુકાવ્યા. મારખાઈને મુનિરાજ ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં ગયા પછી મુનિને અધિક પ્રમાણમાં ક્રોધ વ્યાપે. એ વખતે એમના મોઢામાંથી ધુમાડાના ગોટે ગોટા નિકળીને નગરભરમાં છવાઈ ગયા. પછી તોલેસ્થાની જવાળાના પ્રકાશથી વ્યાપ્ત બની ગયું. જનતામાં આથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨