Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
तैस्ताडथमानः कृष्यमाणश्च स कुमारान्तिकप्रदेशमुपनीतः। तत्र स कुमाराय पलायनार्थ तैरलक्षितं संकेतं दत्तवान् । तेन कृतसङ्केतः स कुमारस्ततो भटैरदृष्ट एव पलायितवान् ' ततः पलायितः कुमार एकस्यां महाटव्यां प्रविष्टः । क्षुधातृषाऽऽतः कुमारस्तृतीय दिवसेऽटव्यामटन्नेकं तापसं दृष्टवान् । दृष्टे च तस्मिन् कुमारस्य जीविताशा जाता। कुमारेण स तापसः पृष्टः । भगवन् ! क्व भवदाश्रमः? स 'आसन्न एवास्मदाश्रमः' इत्युक्त्वा कुलपतिसमीपं तं नीतवान् । कुमारेण प्रणतः कुलपतिः । कुलपतिना मोक्तम्-कुत आगतोऽसि ? कुमारेण सकलोऽपि वृत्तान्तः
तरह मारते खेचते हुए वे उसको कुमार के पास तक के रास्ते पर ले आये। उसने कुमार को उन सुभटों की अज्ञात अवस्था में वहीं से भगने का संकेत किया। संकेत पाकर कुमार वहां से शीघ्र भगा। कुमार का भगना भटों को मालूम नहीं पडा । भगते २ कुमार एक महाटवी में आ पहुंचा । क्षुधा एवं तृषा से पीडित होकर कुमार उस अटवी में ठीक तीन दिन तक इधर उधर घूमता रहा, पर खाने पीनेका कहीं भी ठिकाना नहीं पडा। घूमते २ घूमते२ तीसरे दिन कुमार ने एक तापसको देखा ! तापसको देखकर कुमारका जी में जी आया, उसके देखते ही उसको अपने जीने की आशा बंध गई । तापस के समीप जाकर कुमार ने उससे पूछा भगवन् । आपका आश्रम कहा है ? तापस बोला-" हमारा आश्रम पास ही है" ऐसा कह कर वह तापस कुमारको अपने कुलपति के समीप ले गया। कुलपतिको देख कर कुमार ने नमस्कार किया। कुलपतिने आये हुए कुमार को देखकर पूछा-तुम कहां से आये हो ? कुलपति की તે રસ્તે ઘસડતા લઈ ચાલ્યા. કુમાર જ્યાં બેઠે હતો તે સ્થાન નજીક આવતાં તેણે સંકેતથી કુમારને ભાગી છુટવાનો સંકેત કર્યો. આ સંકેત સિનિકોની જાણમાં આવ્યો નહીં. સંકેત મળતાં કુમાર ત્યાંથી ભાગવા માંડયા અને મહા ભયંકર જંગલમાં જઈ ચડે. ભૂખ અને તરસથી પીડાતાં ત્રણ દિવસ સુધી કુમાર તે જંગલમાં અથડા પરંતુ કયાંય ખાવાપીવાનું ન મળ્યું. ત્રીજા દિવસે કુમારે એક તપસ્વીને જોયા, તપસ્વીને જોઈને તેના જીવમાં ધરપત વળી અને પિતાના જીવનની આશા બંધાઈ તપસ્વીની પાસે જઈને કુમારે તેને પૂછયું ભગવદ્ આપનો આશ્રમ કયાં છે ? તપસ્વીએ કહ્યું કે, “અમારો આશ્રમ અહિં નજીકમાં જ છે.” આમ કહી તે કુમારને લઈ પોતાના કુલપતિ પાસે આવ્યા. કુલપતિને જોઈ કુમારે નમસ્કાર કર્યા. કુલપતિએ આવેલા કુમારને જોઈને તેને પૂછયું તમે કયાંથી આવે છે ? કુલપતિના પૂછવાથી પ્રત્યુત્તરમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨