Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७८
उत्तराध्ययनसूत्रे
करिणापि निज शुण्डादण्डेन तत्क्षणादेव तदुत्तरीयवस्त्रं गृहीतं क्षिप्तं चाकाशे । यावत्स करी क्रोधान्धो भूत्वा कुमारान्तिकमागच्छति तावत्कुमारोऽपि कौशलेन स्वोत्तरीयमग्रहीत् । पुनः करिणा सह विविधक्रीडां कर्तुमारब्धवान् । तदाऽसौ करी श्रान्तो भूत्वा ततः प्रचलितः कुमारोऽपि तेन सहैव तत्पृष्ठतः प्रचलितः । कियद्दूरं गतः कुमारो दिङ्मूढः पूर्वापरदिग्विभागे गिरिनदीसन्निविष्टं जीर्ण भवनभित्तिमात्रोपलक्षितमेकं जीर्णनगरं दृष्टवान् । कुतूहलाक्रान्तचित्तो नगरमध्ये | प्रविष्टः चतुर्दिक्षु दृष्टि परिभ्रामयन् विलोकितवान् विकटवंशजालम् । यत्समीपे खेटकः ( ढाल इति प्रसिद्धः ) खड्गश्च स्थापित आसीत् । कुमारः
उत्तरीय वस्त्र को शुंडादण्ड से पकडकर उसको आकाश में उछाल दिया । और कुमार तर्फ झपटा।
अपनी तर्फ क्रोध से अन्ध होकर आते हुए हाथी को देखकर कुमारने उस अपने उछाले गये उत्तरीयवस्त्र को बड़ी कुशलता से गिरते हुए को पकड़ लिया। पश्चात् उसने उस हाथी के साथ अनेक प्रकारकी क्रीडाएं की। इस तरह जब वह हाथी थक चुका तब वह वहांसे चल दिया । कुमार भी उस हाथी के पीछे २ चलने लगा। कुछ थोड़ी दूर गया ही होगा कि कुमार ने दिग्मूढ बनकर पूर्वापर दिग्विभाग में एक जीर्ण नगर देखा । यह जीर्ण नगर गिरि नदी के तट पर बसा हुआ था, और इसकी जीर्ण भित्तियां मात्र ही अवशिष्ट - शेष थीं । कुमारने देखकर आश्चर्यचकित होकर उस नगर में प्रवेश किया। वहां उसने अपनी दृष्टि चारों ओर फैलाई तो एक विकट वंशजाल उसको दिखलाई पड़ा। उस विकटवंशजाल के पास
ઉતારીને તેના તરફ ફૂંકયું, હાથીએ પેાતાની સુંઢથી તે વજ્રને પકડીને તેને ઊંચે આકાશમાં ઉડાડ્યું' અને કુમાર સામે દોટ મૂકી, ક્રોધથી આંધળા બનીને પેાતા તરફ દોડી રહેલ હાથીને જોઈ તેમજ હાથીએ ઉછળેલા પેાતાના ઉત્તરીય વજ્રને નીચે પડતાં ભારે કુશળતાથી પકડી લઈ પછી તેણે એ હાથી સામે સંતાકુકડીની રમત શરૂ કરી. પછી જ્યારે હાથી શાંત બની ગયા ત્યારે તે ત્યાંથી ચાલતે થયા. કુમાર પણ તેની પાછળ પાછળ મંદ ગતિએ ચાલવા લાગ્યા. થાડે દૂર ચાલ્યા બાદ કુમારે પૂર્વ દિશાના એક ભાગમાં એક જીણુ નગર જોયું. આ જીણુ નગર પહાડમાંથી આવતી એક નદીના તટ પર વસેલું હતું, આ નગર ઉજ્જડ હતું તેની જીણુ ભીંતા જ માત્ર ઉભી હતી, કુમારે આશ્ચય ચકિત બનીને છે નગરમાં પ્રવેશ કર્યાં, ત્યાં તેણે પેાતાની દૃષ્ટિ ચારે તરફ ફેરવી તે તેને વિકટ વંશજાળ જોવામાં આવી એ વિકટવ શજાળ પાસે એક ત્રાણુ અને તલવાર આ એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨