Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् सनत्कुमारचक्रवर्त्यपि पुरवासिभिः सह नगरं प्रविष्टः । तदा चित्रसंभूताभ्यां मुनिभ्यां चिन्तितं यदावाभ्याँ संलेखना विहिता। इदानीमनशनं कुर्तुमुचितम् , इति विचार्य ताभ्यामनशनं प्रारब्धम् । ___सनत्कुमारचक्रिणा 'नमुचिमन्त्रिणेवैतत्सर्व समाचरितम्' इति विज्ञाय रज्जुविनियन्त्रितसकलाङ्गोपाङ्गः स दूतैः सह मुनिसमीपे प्रापितः । सहजकरुणाकलितहृदयाभ्यां ताभ्यां स मन्त्रि मोचितः । सनत्कुमारोऽपि सान्तः पुरः सपरिजनस्तयोवन्दनाथ तत्र समागताः तत्र भक्तिभावसंभृतान्तःकरणः स चक्रवर्ती तयोश्चरणयुगले पतितः। तत्पत्नी सुनन्दाख्या श्रीदेवी प्रबलभक्तिभावसमुद्रेकाद् विस्मृत्य लिया। सनत्कुमार चक्रवर्ती भी पुरवासियों के साथ नगरमें चले गये । इतने में चित्र और संभूत मुनिराजों ने विचार किया कि हम दोनों ने संलेखना धारण की है तो अनशन करना भी उचित है। इस प्रकार विचार कर उन दोनों ने अनशन करना प्रारंभ कर दिया।
“नमुचिमन्त्री ने ही यह सब कुछ करवाया है " ऐसा विचार कर के सनत्कुमारचक्रवर्ती ने रस्सीद्वारा उसके सकल अंग एवं उपांगों को बंधवा कर दूतों के साथ मुनिराजों के पास भिजवा दिया मुनिराजोंने जब उसकी यह दयनीय दशा देखी तो उन्होने बन्धनमुक्त करवा दिया। क्यो कि मुनिराज स्वभावतः करुणाद्र-दयालु हृदय सम्पन्न हुआ करते हैं, जब सनत्कुमारचक्रवर्तीने यह बात सुनी तो वे भी मुनिराजो को वंदना करनेके लिये अपने अन्तःपुरको साथ ले कर वहां आये और भक्तिभावसे ओतप्रोत अन्तःकरण हो कर उन मुनिराजोंके चरणों में उन्होंने अपना सिर ચકવરી પણ પુરવાસીઓની સાથે નગરમાં ચાલ્યા ગયા. આ સમયે ચિત્ર અને સંભૂત મુનિરાજે એ વિચાર કર્યો કે અમે બનનેએ સંલેખના ધારણ કરી છે તે અનશન કરવું પણ ઉચિત છે. આ પ્રકારને વિચાર કરી એ બંનેએ અનશન કરવાને પ્રારંભ કર્યો.
નમુચિમંત્રિએજ આ સઘળું કરાવેલ છે” એવું જાણીને સનકુમાર ચક્રવતીએ દેરડાથી તેના અંગ ઉપગેને બંધાવીને દૂતેની સાથે મુનિ મહારાજેની પાસે મેકલાવી દીધું. મુનિરાજોએ જ્યારે તેની આવી દયામય દશા જોઈ ત્યારે તેમણે તેને બંધનથી મુકત કરાવ્યા. કેમકે મુનિરાજ સ્વભાવતઃ કરૂણાદ્ધ હૃદયવાળા હોય છે. જ્યારે સનસ્કુમાર ચક્રવર્તીએ આ વાત સાંભળી તે તે પણ મુનિરાજેને વંદના કરવા માટે પિતાના અંતઃપુરને સાથે લઈ ત્યાં આવ્યા અને ભક્તિભાવથી ઓતપ્રેત અંત:કરણવાળા બનીને એ મુનિરાજોના ચરણમાં તેમણે પિતાનું શીર ઝુકાવ્યું. ચક્રવર્તીની પત્ની કે જેનું નામ સુનંદા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨