Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ९ नमिचरिते युगबाहुटष्टान्त, रेखा स्वशीलरक्षणार्थ युगबाहोराकारणाय दूतं प्रेषितवती । यावताकाले दूतस्तत्र याति तावदसौ शत्रु विजित्य परावृत्तः । स कदली वनं समागतः दूतवचनान्मदनरेखाऽपि कदलीवनं समायाता सर्व मणिरथवृत्तं पत्ये निवेदयति युगबाहुन विश्वसिति ।
अत्रान्तरे मणिरथश्चिन्तयति-यावयुगबाहु भवेत् तावदियं न मामिच्छेत् तद् का परित्याग नहीं किया। मदनरेखा ने जब यह देखा कि मेरा जेठ ही मेरे शील को भंग करने को तैयार हो गया है, तो उसने अपने पति को बुलाने के लिये एक दूत भेजा । जितने समय में दूत युगबाहु के पास पहुँचा कि इसी समय में शत्रु को परास्त करके युगबाहु अपने नगर की ओर आ रहा था । युगबाहु आकर कदली बन में ठहर गया। मदनरेखाको दूतने युगबाहुके आने की खबर दी, और कहा कि वे कदली वन में ठहरे हुए हैं। दूत के वचन सुनकर मदनरेखा कदली धन में पहुंची और सघ मणिरथ का वृत्तान्त अपने पति युगबाहु से कह दिया। सुनकर युगबाहु को विश्वास नहीं हुआ। इधर मणिरथ ने विचार किया कि युगबाहु की उपस्थिति में यह मुझे नहीं चाहेगी-अतः ऐसा ही क्यों न किया जाय कि जिससे युगयाहु का ही अंत हो जावे। इसके लिये सर्व प्रथम युगवाहु का विश्वास पैदा करना चाहिये । और पीछे उसको मार देना चाहिये । इसके अभावमें भी यदि मदनरेखा मुझे नहीं चाहेगी तो फिर मैं इसको जबर्दस्ती से आधीन कर लूंगा। यह मेरा भाई ही મારૂં શીલભંગ કરવા તૈયાર થયેલ છે ત્યારે તેણે પોતાના પતિને પાછા બોલાવવા માટે એક દૂતને મોકલ્યા. જેટલા સમયમાં દૂત યુગબાહુની પાસે પહોં
એ એજ સમયે યુગબાહ શત્રુને પરાસ્ત કરીને પોતાના નગર તરફ આવવા માટે નીકળી રહ્યો હતે. યુગબાહુએ આવીને કદળીવનમાં પડાવ નાખે. યુગબાહના આગમનના સમાચાર દૂતે મદનરેખાને આપ્યા અને કહ્યું કે, યુવરાજ યુગબાહ કદળી વનમાં રોકાયા છે. આ સમાચાર સાંભળીને મદનરેખા કદળી વનમાં ગઈ અને મણિરથને સઘળે વૃત્તાન્ત પોતાના પતિને કહી સંભળાવ્યો. મોટાભાઈ વિરૂદ્ધની વાતે પિતાની પત્નિના મેઢેથી સાંભળવા છતાં યુગબાહુને તેની વાતમાં વિશ્વાસ ન આવ્યો. આ તરફ મણિરથે વિચાર કર્યો કે, યુગબાહુની હાજરીમાં મદન રેખા મને ચાહશે નહીં આથી એવું જ કેમ ન કરવું કે, જેથી યુગબાહને અંત આવી જાય? આ માટે સહુ પ્રથમ યુગબાહુને વિશ્વાસમાં લેવું અને પછીથી તેને ઠેકાણે પાડી દે. યુગબાહુને નાશ કર્યા પછી પણ જે મદનરેખા નહીં માને તે હું જબરજસ્તીથી તેને મારે આધીન બનાવીશ. તેને મેળવવામાં મારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨