Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे देवैर्नरवरैश्च नीतिः प्रवर्तिता, त एव यदि नीति लुम्पेयुस्तर्हि किमन्यो वाच्यः, सर्व दोषरहितं साधुगुणसमन्वितं भवन्तं मुक्त्वाऽनेन देवेन किमस्या योषितः प्रणामो विहितः?। एवं मणिप्रभविद्याधरेण विनयविपर्यासकारणं पृष्टोऽसौ मुनिः प्राह श्रृणु
सुदर्शनपुरे मणिरथनामको नरपतिरासीत्। तेन लघुभ्राता युगबाहुः खगेन निहतः अनया मदनरेखया स आसन्नमृत्युजैनधर्म प्रापितः पश्चान्मृत्वा स तत्प्रभावाद् ब्रह्मदेवलोके दशसागरोपमस्थितिको देवो जातः, स चायमस्ति । धर्मोपदेशेन परमोपकारिणीत्वादयमेनां प्रथमं प्रणतवान् । स च मणिरथो राजा युगबाहुं भदन्त ! देवों ने एवं उत्तम मनुष्यों ने ही नीति का प्रचार किया हैअब यदि वे ही नीतिमार्ग का उल्लंघन करते हैं तो फिर दूसरे को तो क्या कहा जा सकता है। इस देव के इस प्रकार अविधि सहित शिष्टाचार को देखकर हम को बड़ा आश्चर्य हो रहा है, जो इस देव ने सर्व दोष रहित, साधुगुणसमन्वित आप मुनिराज को छोड़कर सर्वप्रथम इस स्त्रि को नमस्कार किया है । अब आप बतलावें ऐसो इसने क्यों किया? जब विद्याधरने मुनि से इस प्रकार विनय करने के विपर्यास कारण को पूछा तो मुनि ने कहा सुनो
सुदर्शनपुर में मणिरथ नाम का एक राजा था। उसने अपने छोटे भाई युगबाहु को तलवार से मार डाला-तब इस मदनरेखा ने उसको आसन्नमृत्यु जानकर जैनधर्मकी प्राप्ति कराई । जब वह युगबाहु मरा तो उस धर्म के प्रभावसे ५ पांचवे ब्रह्मदेवलोक में देवपनेसे उत्पन्न हुआ। यह वही देव है । इसने इसको अन्त समय में धर्मोपदेश देने से परम उपભાતનું નિરીક્ષણ કરી ચારજ્ઞાન ધારક મણિર્ડ મુનિને પૂછયું કે, હે ભદન્ત દેવેએ તેમજ ઉત્તમ મનુષ્યએજ નીતિને પ્રચાર કરે છે–એને જે એજ નીતિમાર્ગનું ઉલ્લંઘન કરે તે પછી બીજાનું તે શું કહેવું? આ દેવના આ પ્રકારના અવિધિવાળા શિષ્ટાચારને જોઈને મને ઘણું આશ્ચર્ય થાય છે કે, આ દેવે સર્વ દેષ રહિત સાધુગુણસમન્વિત આપ મુનિરાજને છેડીને સર્વ પ્રથમ આ સ્ત્રીને નમસ્કાર કર્યા. આપ બતાવો કે, એવું તેણે શા કારણે કર્યું ? જ્યારે વિદ્યા ધરે મુનિને વિનય કરવામાં વિપર્યાસના કારણને પૂછયું ત્યારે મુનિએ કહ્યું કે, સાંભળે ! સૂદશનપુરમાં મણિરથ નામના એક રાજા હતા તેણે પોતાના નાના ભાઈ યુગબાને તરવારથી મારી નાખે ત્યારે આ મદરેખાએ તેને મૃત્યુ સમીપ જાણીને જૈનધર્મની પ્રાપ્તિ કરાવી. મરણતે યુગબાહુ ધર્મના પ્રભાવથી ૫ પાંચમાં બ્રહ્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયે. આ એજ દેવ છે જેને આ મદન રેખાએ અંતકાળ સમયે ધર્મોપદેશ આપે હતો. જેથી તેને પરમ ઉપકાર કરવાવાળી માનીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨