Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०९ नमिचरिते ममिइन्द्रयोः संवादः ___ यत्तु--जीवरक्षणे धर्मश्चेद् भवेत् , तर्हि नमिराजर्षिणा दह्यमानमन्तःपुरं किं न रक्षितम् ? तस्मात् म्रियमाणस्य जीवस्य रक्षणे धर्मों न भवति, प्रत्युत जीवरक्षणस्य रागद्वेषहेतुकत्वाज्जीवरक्षणे पापकर्मणो बन्धः स्यादिति वदन्ति केचित् , तदिह श्रुतविरुद्धार्थकल्पनेन श्रुताशातनां कुर्वन्ति, बालिशाः। इह हि देवेन्द्रो यद्येवं पृच्छेत्-'जीवानां रक्षणे धर्मों भवति, अधर्मों वा' इति यदिच तत्समाधानार्थ 'तत्राधर्मों भवतीति वदेत् , तदा तेषां मतं श्रुतानुकूलं भवितुमर्हति, अत्र तु-कुटुम्बमोहपरीक्षणार्थ पृष्टेन नमिराजर्षिणा कुटुम्बभवनादिषु ममत्वाभावप्रदर्शनेन स्वकीयं अपरिग्रहित्वं तन्मूलभूतं वैराग्यं चेत्युभयमेव प्रदर्शितम् । (अणगारस्स-अनगारस्य)पररहित-नियतवासरहित(भिक्खुणो-भिक्षोः) भिक्षणशील (मुणिणो-मुनिः) मुनि को (खु-खलु) निश्चय से (बहुभईबहुभद्रम्) प्रचुर सुख होता है।
कितनेक अज्ञ प्राणी जो ऐसा कहते हैं कि जीवरक्षण में यदि धर्म होता तो नमिराज ऋषि ने जलते हुए अन्तःपुर की रक्षा क्यों नहीं की? इससे वे ऐसा मानते हैं कि नियमाण जीव के रक्षण में धर्म नहीं होता है । प्रत्युत-जीवरक्षण रागद्वेष हेतुक होने से उससे पापकर्म का बंध होता है। उनका ऐसा कहना श्रुत विरुद्ध अर्थ की कल्पनावाला होने से ठीक नहीं है। इससे श्रुत की आशातना होती है। यहां देवेन्द्र ने यदि ऐसा पूछा होता कि जीवों के रक्षण में धर्म होता है, कि अधर्म होता है और उसके समाधान के लिये यदि ऐसा कहा जाता कि उसमें अधर्म होता है तो ऐसा कहनेवालोंका मत श्रुतानुकूल हो सकता था, परन्तु यहां अनगास्य ५२२डित-नियतपास २डित भिक्खुणो-भिक्षोः HिAyle मुणिणो -मुनिः भुनिने खु-खलु निश्चयथा बहुभई-बहुभद्र' धूम सुम २९ छे.
કેટલાક અજ્ઞાની પ્રાણુઓ એવું કહે છે કે, જીવ રક્ષણમાં જે ધર્મ થાય છે તે નિમિરાજર્ષિએ બળી રહેલા અંતઃપુરની રક્ષા કેમ ન કરી? આથી તે તે લોકો એમ માને છે કે મરતા જીનની રક્ષા કરવાથી ધર્મ થતું નથી. પ્રત્યુત જીવ રક્ષણ રાગ-દ્વેષને હેતુ હોવાથી તેનાથી પાપ કર્મ બંધ થાય છે. આ પ્રમાણેનું જેઓનું કહેવું છે શ્રુત વિરૂદ્ધ અર્થની કલપનાવાળું હોવાથી બરાબર નથી. આનાથી શ્રુતની અશાતના થાય છે. અહીં દેવેન્દ્ર જે કદાચ એવું પૂછ્યું હોત કે, જીવની રક્ષા કરવાથી ધર્મ થાય છે કે, અધર્મ થાય છે? અને તેના સમાધાન માટે જે એમ કહેવામાં આવ્યું હોત કે, એમાં અધર્મ થાય છે તે એવું કહેવાવાળાને મત મૃત અનુકુળ થઈ શકતો હતો, પરંતુ અહીં તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨