Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ दशममध्ययनम् । नमिपत्रज्याख्यं नवममध्ययनमुक्तम् इदानी द्रुमपत्रकाख्यं दशममध्ययनं प्रारभ्यते । अस्य चायमभिसम्बन्धः-अनन्तरोक्ताध्ययने प्रव्रज्यायां निश्चलत्वमुक्तं तच्च शिक्षयैव पायो भवति न च सा दृष्टान्तेन विना सुस्पष्टतया विज्ञेया भवितुमर्हति, अतस्ता दृष्टान्तेन बोधयितुमिदं दशममध्ययनमुच्यते । अनेन सम्बन्धेनायातमिदमध्ययनं गौतमं प्रति श्री महावीरवर्धमानस्वामिना कथितम् । तस्मादिहप्रस्तावनारूपेण गौतमवक्तव्यता तावदुच्यते ।
आसीदत्र भरतक्षेत्रे चम्पानगर्याः पृष्ठभागवर्तिनी पृष्ठचम्पानाम्नी नगरी तस्यां
दशम अध्ययन नमि प्रव्रज्या नाम का नौवां अध्ययन समाप्त हो चुका-अब यह दशमा अध्ययन प्रारंभ होता है। इसका नाम 'द्रुमपत्रक' है। नवम
अध्ययन के साथ इसका संबंध इस प्रकार से है-नवम अध्ययन में जो प्रव्रज्या में निश्चल रहना कहा गया है-यह निश्चलता शिक्षा से ही प्रायः
आती है । शिक्षा की भी प्राप्ति विना दृष्टान्त के होती नहीं है-अतः शिक्षा सुस्पष्टतया जानने योग्य दृष्टान्त से होती है। इस अभिप्राय से उस शिक्षा को स्पष्ट रूप से समझाने के लिये यह दशम अध्ययन गौतमस्वामी के प्रति श्री महावीरस्वामी ने कहा है। ___इस में सर्व प्रथम प्रस्तावनारूप से गौतमस्वामी की कथा कही जाती है__भरतक्षेत्र में चंपानगरी के पृष्ठभाग में एक पृष्ठचंपा नामकी
દસમા અધ્યયનની શરૂઆત નમિ પ્રત્રજ્યા નામનું નવમું અધ્યયન પૂરું થયું. હવે દસમું અધ્યયન શરૂ थाय छे. तेनुं नाम “द्रुमपत्रक" छ. नवमा २मध्ययन साथ तेनी मा - રનો સંબંધ છે. નવમા અધ્યયનની અંદર પ્રવજ્યામાં નિશ્ચલ (ગ) રહેવા બાબત જે વાત કહી છે તે નિશ્ચલતા શિક્ષા દ્વારા જ આવે છે. અને દષ્ટાંત વિના શિક્ષાની પ્રાપ્તિ થતી નથી–સુસ્પષ્ટ અને જાણવા લાયક દષ્ટાંતથી જ શિક્ષા પ્રાપ્ત થાય છે. તેથી તે શિક્ષાને સ્પષ્ટતા પૂર્વક સમજાવવાને માટે પ્રભુ મહાવીરસ્વામીએ ગૌતમસ્વામી સમક્ષ આ દસમું અધ્યયન કહેલ છે.
તેની પ્રસ્તાવના રૂપે સૌથી પહેલાં ગૌતમસ્વામીની કથા કહે છે– ભરત ક્ષેત્રમાં ચંપાનગરીના પાછળના ભાગમાં પૃષચંપા નામની એક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨