Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४२
__ उत्तराध्ययनसूत्रे अयं भावः--यथाऽऽकीर्णाश्वसमारूढः पराक्रमशाली परबलविजयकारी शूरः समराङ्गणाभिमुखं प्रस्थितो द्वादशतूर्यनिनादेन जयजयेति बन्दिजनशुभाशंस नारूपनन्दिघोषेण च समुपलक्षितो मदावलिप्तैः परवलैरजेयो भवति, प्रतापशालि. नितस्मिंस्तदाश्रितश्चाप्यजेयो भवति । तथैव बहुश्रुतः साधुर्जिनप्रवचनाश्वसमारूढः सद्धर्माचरणपराक्रमशाली परीषहोपसर्गविजये वा पराक्रमशाली, परवादितर्कबलपरिहारकारी उभयतो-दिनरजन्योः स्वाध्यायरूपेण नन्दिघोषेणोपलक्षितः, अथवाउभयत उभयपाा शिष्याध्ययनरूपेण नन्दिघोषेणोपलक्षितः, यद्वा-चिरंजीवत्वयं मुनिर्येनानेन प्रवचनमुद्दीपितमित्याद्याशीर्वादवचनात्मकेन चतुर्विधसंघप्रयुक्तेन बिरुदावली वचन बोलने वालों के जय जय नादों से युक्त रहता है (एवं बहुस्सुए हवइ-एवं बहुश्रुतः भवति) इसी तरह के ये बहुश्रुत भी होते हैं । ___इस का भाव इस प्रकार है कि-जिस प्रकार जातिमान् घोड़े पर समारूढ कोई पराक्रमशाली एवं परबल विजयकारी शूरवीर समराङ्गण के सन्मुख जाता हुआ १२ प्रकार के वादित्रों के निनाद से एव जय जय इत्यादि बंदिजनों के शुभ सूचक नादों से युक्त होता है और प्रतिपक्षियों में विजय पाता है तथा पराक्रमशाली इसके रहते हुए इसके अन्य आश्रित जन भी अजेय विजयशाली बनते हैं । उसी प्रकार बहु श्रुत साधु भी जिन प्रवचन रूप जातिमान् घोडे पर समारूढ होकर सध्धर्म के आचरण करने में पराक्रम शाली अथवा परीषह एवं उपसर्ग के विजय करने में शक्तिशाली बनते हुए परवादियों के तर्करूपी बल परिहार करने वाले होते हैं । दिन और रात्रिरूप दोनों भागों में स्वाध्याय रूप नंदिघोषसे अथवा अपनी आजू बाजू में शिष्यों के अध्ययन युत २९ छे. एवं बहुस्सुए हवइ-एवं बहुश्रुतः भवति सपा १ मा महुश्रुते। પણ હોય છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–જેમ જાતવાન ઘોડા પર સમારૂઢ થયેલ પરાક્રમી અને વિપક્ષી સામે વિજય મેળવનાર શૂરવીર સમરાંગણમાં rai मार प्रन पनि नाथी तथा “न्य ! यी!" मेवा મંદિજનના શુભ સૂચક નાદથી યુક્ત હોય છે અને દુશ્મન સામે વિજય પ્રાપ્ત કરે છે અને તે પરાક્રમશાળીની હાજરીમાં તેના અન્ય આશ્રિત પણ અજેય અથવા વિજયી બને છે. એ જ પ્રમાણે બહુશ્રુત સાધુ પણ જિન પ્રવચન રૂપી જાતવાન ઘોડા પર સવાર થઈને સદ્ધર્મનું આચરણમાં પરાક્રમવાળો અથવા પરીષહ અને ઉપસર્ગો ઉપર વિજય પ્રાપ્ત કરવાને સમર્થ હોય છે. અને અન્ય મતવાદીઓના તર્ક રૂપી બળનું ખંડન કરનારે હોય છે. દિવસ અને રાત્રિ રૂપ બને ભાગમાં સ્વાધ્યાય રૂપ નંદિવેષથી અથવા પિતાની આજુબાજુના શિષ્યના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨