Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १२ हरिकेशबलमुनिचरितवर्णनम्
एवं हरिकेशबलो मुनिर्विप्रान् प्रतिबोध्य स्वस्थानं गतः, क्रमेण मुक्ति प्राप्तवान् । प्रतिबुद्धा विमा अपि स्वकल्याणं साधितवन्तः ॥ ४७ ॥
इति श्री विश्वविख्यात-जगढल्लभ-प्रसिद्धवाचक-पश्चदशभाषा कलित-ललितकलापालापक-प्रविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापकवादिमानमर्दक-श्रीशाहूछत्रपति-कोल्हापुरराजप्रदत्त" जैनशास्त्राचार्य "-पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलालबतिविरचितायामुत्तराध्ययनसूत्रस्य प्रियदर्शिन्याख्यायां व्याख्यायाम्'हरिकेशीयाख्यं' नाम द्वादशममध्ययनं
सम्पूर्णम् ॥ १२॥ स्थान को प्राप्त हो जाते हैं । (त्ति बेमि-इति ब्रवीमि ) ऐसा मैं हे जंबू महावीर भगवान् के कहने के अनुसार कहता हू । अर्थात् ऐसा ही वीरप्रभु ने कहा है उसी के अनुसार मैंने कहा है। इस प्रकार हरिकेशवल मुनि ब्राह्मणों को प्रतिबोधित करके अपने स्थान पर चले गये और वहां विशिष्ट तपस्या की आराधना से कर्मों का क्षय कर उन्होंने मुक्ति का लाभ किया तथा ब्राह्मणों ने भी प्रतिबोधित होकर आत्मकल्याण का मार्ग ग्रहण कर लिया ॥४७॥
॥ इस प्रकार यह उत्तराध्ययन सूत्र की प्रियदर्शिनी
टीका के "हरिकेशाय" नामके बारहवें अध्ययन
__का हिन्दी भाषानुवाद संपूर्ण हुआ ॥१२॥ એવું હું મહાવીર ભગવાનના કહેવા પ્રમાણે કહું છું. અર્થાત્ એવું જ વીર પ્રભુએ જે કહ્યું છે એજ મેં કહેલ છે. આ પ્રમાણે હરિકેશબલ મુનિએ બ્રાહ્મણને બેધિત ક્યાં અને પછી પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા અને તે સ્થળે ખૂબ ઉગ્ર તપસ્યાની આરાધનાથી કર્મોને વિનાશ કરી તેમણે મુક્તિને લાભ કર્યો. તથા બ્રાહ્મણએ પણ પ્રતિબંધિત થઈને આત્મ કલ્યાણને માર્ગ ગ્રહણ કર્યો. ૪૭
છે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પ્રિયદશિની ટીકાને
હરિકેશીય નામના બારમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ. ૧૨
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨