Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १२ हरिकेशबलमुनिचरितवर्णनम्
६२७ विद्वांसो हि कर्ममलविशोधिनी तत्त्विकीमेव, शुद्धि-मन्यन्ते, न तु भूताधुपमर्दनरूपां स्नानयज्ञादिजनितां कर्ममलविवर्द्धिको शरीरशुद्धिं शुद्धिं मन्यन्ते । उक्तंच
"शौचमाध्यात्मिकं त्यत्क्वा, भाव शुद्धथात्मकं शुभम् ।
जलादिशौचं यत्रेष्टं, मूढविस्मापनं हि तत् ॥१॥"इति॥३९॥ लोग इन कर्तव्यों का परित्याग नहीं करते हो । प्रत्युत इन्हीं कर्तव्यों में रत रहकर (पा पकरेह-पापं प्रकुरुथ) पापों का उपार्जन किया करते हो।
भावार्थ-मुनिराज ने ब्राह्मणों को समझाया कि तुम लोग तृण काष्ठ आदि का संचय करते रहते हो । इससे धर्माधर्म के विवेक तुम लोगों में लक्षित नहीं होता है । यही कारण है कि व्यावहारिक कृत्यों के अतिरिक्त तुम लोग धार्मिक कार्यों में भी इन्हीं पूर्वोक्त वस्तुओं का उपयोग करते हो । उस धामिक कृत्य का आचरण करते हुए भी तुम लोग प्रातःकाल और सायंकाल स्नान आदि क्रियाओं को करते हुए अपने को धार्मिक मानते रहते हो । इस तरह इन क्रियाओं के करने से द्विन्द्रियादिक जीवों का तथा एकेन्द्रियादिक प्राणियों का उपमर्दन होता है । इससे हिंसाजन्य पाप का ही संग्रह होता है। फिर भी तुम लोग अपने को धार्मिक मान रहे हो । तात्पर्य इसका यह है कि जो विद्वान होते हैं वे जिससे कर्ममल का विशोधन होता है ऐसी शुद्धि को ही तात्त्विकी शुद्धि मानते हैं । भूतादिक उपमर्दन करनेवाली, तथा स्नान एवं यज्ञादिक से जनित ऐसी कर्ममल को बढाने वाली शरीरशुद्धि વિવિધ રૂપે ઉપમન થાય છે. છતાં પણ તમે લોકે આવાં કર્તવ્યને ત્યાગ ४२ता नथी ७५२त त। ४तव्यमा २त मनीन पावं पकरेह-पापं प्रकुरूथ પાપનું ઉપાર્જન કર્યા કરે છે.
ભાવાર્થ–મુનિરાજે બ્રાહ્મણને સમજાવ્યું કે, તમે લોકે તૃણ કાષ્ટ આદિને સંચય કર્યા કરે છે. આથી ધર્મ અને વિવેક તમારા લોકોમાં લક્ષિત થતું નથી. એનું એ કારણ છે કે, વહેવારી કૃત્ય ઉપરાંત ધાર્મિક કાર્યોમાં પણ એજ પૂર્વોક્ત વસ્તુઓને ઉપયોગ કરે છે. એ ધાર્મિક કૃત્યનું આચરણ કરવા છતાં પણ તમે લેકે સવાર સાંજ સ્નાન આદિ ક્રિયાઓ કરીને પિતાને ધાર્મિક માનતા રહો છો, આ રીતે આ ક્રિયાઓ કરવાથી બે ઈન્દ્રિયાદિક ઇવેનું અને એક ઈન્દ્રિયાદિક પ્રાણીઓનું ઉપમન થાય છે. આથી હિંસાજન્ય પાપનાંજ પિટલાં બંધાય છે. છતાં પણ તમે લોકો પિતાને ધાર્મિક માને છે. તાત્પર્ય આનું એ છે કે, જે વિદ્વાન હોય છે તે જેનાથી કર્મ મળને નાશ થાય છે એવી શુદ્ધિને જ તાત્વિકી શુદ્ધિ માને છે. ભૂતાદિક ઉપમર્દન કરવાવાળી, તથા જ્ઞાન અને યજ્ઞાદિકથી જનિત એવી કમળને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨