Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
उत्तराध्ययनसूत्रे
दन्तैः लौहचर्वणम्, यथा वा पादैः प्रज्वलिताग्निताडनं तथैवास्य भिक्षोरपमान करणमित्यर्थः । अयं भावः - यथा नखैः गिरिखनने नखानामेव विनाशो न तु गिरेः काऽपि क्षतिः यथा च दन्तैर्लोहचणे दन्तानामेव विनाशो न तु लोहस्य काsपि हानिः, यथा वा पादाभ्यां प्रज्वलिताग्निताडने पादयोरेव दाहो, नत्वग्नेः काsपि हानिः । तथैव युष्मस्कृतापमानेन नास्य भिक्षोः काऽपि हानिः प्रत्युत युष्माकमेव विनाश संभव इति ॥ २६ ॥
चबाया है ( पायेहिं जायतेयं हणह-पादाय जाततेदसं हथ) दोनों पैरों से जाज्वल्यमान अग्नि को ताडित किया है।
भावार्थ - भद्रा ने कहा कि आप लोगों ने जो इस भिक्षु का तिर स्कार किया है सो मानो पर्वत को नाखूनों से खोदने जैसा काम किया है। लोहे का चबाना यद्यपि सर्वथा असंभव है परन्तु इसके अपमान करने से ऐसा ज्ञात होता है कि आप लोगों ने लोहा को चबा लिया है। अग्नि को ताड़ित करना बिलकुल अशक्य है परन्तु इनके तिरस्कार करने से ऐसा ही मालुम होता है कि मानों आप लोगों ने पैरों से अग्नि को ताड़ित किया है । तात्पर्य इसका केवल यही है कि जिस तरह नखों से पर्वत का विदारण करने पर नखों का ही विनाश होता है-पर्वत का तो कुछ भी नहीं बिगड़ता है, लोहे को दांतों से चबाने पर दांतों की ही जडे हिल जाती है-लोहे में कुछ भी क्षति नहीं होती, प्रज्वलित अग्नि को पैरों से ताडित करने से अग्नि ताडित नहीं होती है प्रत्युत पैरों में ही जलन होने लगती है उसी तरह आपके द्वारा पायेहि जायतेय हणह - पादाभ्यां जातवेदसं हथ सूज अक्षित सेवा अभिने અને પગેાથી ઠારવાના પ્રયાસ કરેલ છે.
ભાવાર્થ—ભદ્રાએ કહ્યું કે, આપ લેાકાએ આ ભિક્ષુના જે રીતે તિરસ્કાર કરેલ છે તે સમજી લેજો કે તમે નખથી પવતને ખાવા જેવુ' કામ કરેલ છે. લેાઢાને ચાવવાનું કામ જો કે સર્વથા અસંભવ છે, પરંતુ એમનું અપમાન કરવાથી એવું જાણી શકાય છે કે, આપ લેાકાએ લાઢાને દાંતાથી ચાવવાનું સાહસ કર્યું" છે. અગ્નિને ડરાવવાનું કામ બિલ્કુલ અશકય છે, પરંતુ એમના તિરસ્કાર કરવાથી આપ લેાકાએ પગથી અગ્નિ પુજાવવાનું કામ કરેલ છે. એટલે * જે રીતે નખાથી પર્વતને ખેાદવાના પ્રયત્ન કરવા જતાં નખાનેાજનાશ થાય છે પર્વતનું કાંઈ ખખડતું નથી, લેઢાને દાંતે વડે ચાવવાથી દાંતાની ઝડ હલી જાય છે, લાળમાં જરા પણ ક્ષતિ થતી નથી. પ્રજ્વલિત અગ્નિને પગેાથી ઠારવા જતાં અગ્નિ બુઝાતા નથી પરંતુ પગાને જ પીડારૂપ અને છે. આ રીતે આપ લોકોએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨