Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी. अ० ११ गा.१६ कन्थकजातीयाश्वदृष्टान्तेन बहुश्रुतप्रशंसा ५३९ श्रयगुणेन विशेषतः शोभन्ते । न हि तानि तत्र मालिन्यम् , अन्यथा-भावं, हानि वा प्रतिपद्यन्ते । यथा शंखे पयः ॥ १५॥
पुनरपि बहुश्रुतस्तवं प्रस्तौति
जहा से कंबोयाणं आइन्ने कथए सिया।
आसे जवेणं पंवरे, एवं हवइ बहुस्सुएं ॥ १६ ॥ कित्ता तहा सुयं-धर्मः कीर्तिः तथा श्रुतम् ) धर्म-कीर्ति तथा श्रुति भी सुरक्षित होकर शोभा पाते हैं।
भावार्थ-जैसे शंख में भरा गया दूध न मलिन होता है न खट्टा बन सकता है, और शंख का आश्रय पाकर अधिक शोभायमान होता है, इसी प्रकार विनीत बहुश्रुत भिक्षु में श्रुत, धर्म एवं कोर्ति ये भी निरुपलेपता आदि गुणों से स्वयं शोभा संपन्न होते हुए भी अपने आधार विनीत भिक्षु में जो मिथ्यात्व आदि की कलुषता का अभाव होने से और अधिक चमकने लग जाते हैं। वे न वहां मलिन बनते हैं न अन्यथा भाव को प्राप्त होते हैं और न हानि को ही प्राप्त होते हैं । जो जीव को संसार समुद्र से पार करता है उसका नाम धर्म हैं । अथवा स्वर्गीय अभ्युदय जिससे प्राप्त होते हैं उसका भी नाम धर्म है ऐसा वह धर्म चारित्र, तप एवं वीर्य स्वरूप है। तथा कीर्ति-प्रसिद्धि, श्रुत-द्वादशांगी स्वरूप, जो तीर्थंकर आदिकोंने प्रतिपादित किया है ॥१५॥ સુરક્ષિત થઈને શેભા પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ—-જેમ શંખમાં ભરેલું દૂધ મલિન પણ થતું નથી અને ખાટું પણ થઈ જતું નથી અને શંખને આશ્રય પામીને અધિક શોભાયમાન બને છે તેમ વિનીત બહુકૃત ભિક્ષુમાં શ્રુત, ધર્મ અને કીર્તિ નિરુપલેપતા આદિ ગુણેને લીધે સ્વયં શોભાયમાન હોય જ છે તે પણ વિનીત ભિક્ષુમાં મિથ્યાત્વ આદિની કલુષતાને જે અભાવ હોય છે તેને લીધે તેનો આશ્રય પામીને તેઓ વધારે શોભાયમાન બને છે. તેઓ ત્યાં મલિન થતા નથી. વિકૃતિ પામતા નથી, અને તેમાં ન્યૂનતા પણ આવતી નથી. જીવને સંસાર સાગરથી પાર કરનાર જે વસ્તુ છે તેને ધર્મ કહે છે, અથવા જેનાથી સ્વર્ગીય અભ્યદય પ્રાપ્ત થાય છે તેને ધર્મ કહે છે. એ તે ધર્મ ચારિત્ર, તપ અને વીર્ય સવરૂપ છે. તથા કીર્તિ એટલે પ્રસિદ્ધિ અને શ્રત એટલે તિર્થંકર આદિ દ્વારા પ્રતિપાદિત દ્વાદશાંગ રૂ૫ રાત્રે ! ૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨