Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५२
उत्तराध्ययनसूत्रे वाताभ्रविभ्रममिदं वसुधाधिपत्यम् , आपातमात्रमधुरो विषयोपभोगः। पाणारतणाग्रजलबिन्दुसमा नराणां, धर्मः सखा परमहो परलोकयाने॥१॥
एवं साध्वीदेशनां श्रुत्वा सा सती मदनरेखा प्रतिबुद्धा जाता। तदा स देवो ,, वाताभ्रविभ्रममिदं वसुधाधिपत्यम् , आपातमात्रमधुरो विषयोपभोगः। पाणास्तुणाग्रजलबिन्दुसमा नराणां, धर्मः सखापरमहो परलोकयाने ॥१॥
इस समस्त पृथ्वी तल का अधिपत्या वाताभ्र-वायु के वेग से तितर पितर हुए मेघ के समान अस्थिर है, तथा मानव संबंधी समस्त विषयोपभोग आपात मधुर हैं अर्थात उपभोग काल में ही ये विषयोपभोग मधुर होते हैं, परिणाम में नहीं, तथा-मनुष्यों के प्राण तृण के अग्रभाग पर रहे हुए जलबिन्दु के समान चंचल हैं अर्थात् न जाने ये प्राण पखेरू कब इस तन को छोड़ कर उड़ जायेंगे। अहो ! यह कितने आश्चर्य की बात है, कि इन नश्वरःसभी वस्तुओंके लिये मनुष्य घोर प्रयत्न करता रहता है तो भी ये सभी वस्तुएँ मनुष्य के सर्वदा सहचर नहीं होती। सर्वदा सहचर है तो एकमात्र धर्म ही है, जो परलोक-प्रयाण काल में भी साथ नहीं छोडता अर्थात् परलोक जाने के समय मनुष्यों का एकमात्र सखा धर्म ही होता है। अतः परलोकमें सच्ची मित्रता निभानेवाला यह आराधित एक मात्र धर्म ही है। जिसको विषयाभिलाषीजन भूले हैं।
इस प्रकार साध्वीजी की धर्मदेशना सुनकर सती मदनरेखा प्रतिषुद्ध “वाताभ्रविभ्रममिदं वसुधाधिपत्यम् , आपातमात्रमधुरो विषयोपभोगः। प्राणास्तृणा ग्रजलबिन्दुसमा नराणां, धर्मः सखा परमहो परलोकयाने ॥१॥"
આ સમસ્ત પૃથ્વીતળનું આધિપત્ય, વાયુના વેગથી વીખરાઈ જતા મેઘની સમાન અસ્થિર છે. તેમજ-માનવ સંબંધી સમસ્ત વિષયો અતિ મધુર છે. અર્થાત્ ઉપભેગના કાળમાં એ વિષયલેગ મધુર લાગે છે, પરંતુ પરિણામમાં નહીં. તથા–મનુષ્યને પ્રાણુ ઘાસના અગ્ર ભાગ ઉપર ચૂંટેલા ઝાકળના જળબિંદુની માફક ચંચલ અસ્થિર છે. અર્થાત્ ન જાણે એ પ્રાણ પંખી કયારે આ દેહને છોડીને ચાલ્યું જાય છે. છતાં પણ આશ્ચર્યની વાત એ છે કે, એ સઘળી વસ્તુઓ માટે મનુષ્ય ઘેર પ્રયત્ન કરતો રહે છે. આમ છતાં પણ એ સઘળી વસ્તુઓ મનુષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. મનુષ્યને સાચે મિત્ર, જે કેઇ પણ હોય તે તે એક ધર્મ માત્ર છે. જે પરલોક–પ્રયાણ કાળમાં પણ તેને સાથ છેડતો નથી. અને સાચા સોદર તરીકે સાથેને સાથે જ રહે છે. પરલોકમાં સાચી મિત્રતા નિભાવનાર કેવળ આરાધન કરેલે એક ધર્મ માત્રજ છે કે જેને વિષયમાં તલ્લીન બનેલ પ્રાણુઓ ભૂલી ગયા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨