Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३२
उत्तराध्ययनसूत्रे सम्पति दार्टान्तिकमाह
मूलम्-- जहा खलु से उभे, आएंसाए समाहिएं। एवं बाले अहम्मिट्टे, ईहए नरयोउयं ॥४॥ छाया--यथा खलु स उरभ्रः, आदेशाय समीहितः ।
एवं बालः अधर्मिष्ठः, ईहते नरकायुष्कम् ॥ ४॥ टोका--'जहा खलु ' इत्यादि ।
यथान्येन प्रकारेण, खलु-निश्चयेन, सः उरभ्रः एडका, आदेशाय आदेशार्थम् , समाहितः कल्पितः सन् आदेशं परिकासति । एवम् अमुनैव न्यायेन इसके शरीर में बढ जाती है, तय वह मेंढा पाहुने को प्रतीक्षा कर रहा हो ऐसा जान पड़ता है। जबतक पाहुना नहीं आता तभीतक उसके घरमें उस मेंढे को आनन्द रहता है । पाहुना के आते ही थोडी देरमें उसका विनाश हो जाता है, उस मेंढे का वह इच्छानुकूल खाना पीना वध्यपुरुष के मण्डन की तरह दुःखरूप ही है । यद्यपि वर्तमानकाल में उसको उस खाने पीनेसे सुख है, परन्तु भविष्य उसका दुःखमय ही है।।३।।
इस दृष्टान्त को दार्टान्त में सूत्रकार घटित करते हैं'जहा खलु'-इत्यादि।
अन्वयार्थ (जहा-यथा) जिस प्रकार (खलु-खलु) निश्चय से (से उरन्भे-सः उरभ्रः) वह मेंहा (आएसाए-आदेशाय) पाहुने के निमित्त ખવરાવીને પુષ્ટ કરે છે. જ્યારે તે ખૂબ રૂષ્ટપુષ્ટ બની જાય છે. માંસ અને ચરબી તેના શરીરમાં વધી જાય છે, ત્યારે તે ઘેટું જાણે કે હલાલ થવા માટે મહે માનની પ્રતીક્ષા કરતું બેઠું ન હોય તેવું દેખાય છે. જ્યાં સુધી મહેમાન ભેજન માટે આવતા નથી ત્યાં સુધી તે તે ઘરમાં ઘેટાને આનંદ રહે છે. જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેને માથે કાળનાં ચોઘડીયાં વાગે છે. અને મહેમાનની આગતા સ્વાગતા માટે તેને વધુ થાય છે-એ ઘેટાનું ધરાઈ ધરાઈને ખાવા પીવાનું એ વધ્ય પુરુષની ફાંસીના જેવું દુઃખરૂપ જ છે. જો કે વર્તમાન કાળમાં તેને ખાવા પીવાનું સુખ છે પરંતુ પરીણામે તેનું ભવિષ્ય ઉજળું નથી પણ દુઃખમય જ છે. જે ૩ છે
माटतन हातिमा सूत्रा२ बरित छ-" जहा खल"त्या.
अन्वयार्थ-जहा-स्था २ रे खल्लु-खलुनिश्चयथी से उरब्भे-सः उरभ्रः ते आएसाय-आदेशाय भडभानना निमित्त समीहिए-समीहितः पित
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨