Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७६
उत्तराध्ययनसूत्रे समुद्रवन्मन्यते एवं मूढाश्चक्रवर्त्यादि मनुष्यकामान् दिव्यभोगोपमान अध्यवस्यन्ति, तत्त्वतस्तु-कुशाग्रजलबिन्दुसदृशा मनुष्यकामाः, समुद्रसदृशा देवकामा इति तयोर्महदन्तरमिति भावः ॥ २३ ॥ उक्तमर्थ निगमयन्नुपदेशमाहकुसग्गमेत्ता ईमे कामा, संनिरुद्धम्मि आउए । कस्स हे पुराकाउं, जोगक्खेमं ने संविदे" ॥२४॥ छाया-कुशाग्रमात्रा इमे कामाः, संनिरुद्ध आयुषि ।
कं हेतुं पुरस्कृत्य, योगक्षेमं न संवित्ते ॥ २४ ॥ टीका-'कुसग्गमेत्ता' इत्यादि। ___ इह कर्मभूमौ मनुष्यभवस्य संनिरुद्धे-संक्षिप्ते, स्वल्पे आयुषि न तु पल्योपसमुद्र जैसा मानता है, इसी तरह वह बाल-अज्ञानी चक्रवर्ती आदि मनुष्यों के सुखों को दिव्य भोगों के समान मानता है । वास्तव में विचार किया जाय तो मनुष्यपर्याय संबंधी जितने भी सुख हैं, वे सब कुश के अग्रभागपर स्थित जल की बिंदु के समान है, और देवपर्यायसंबंधी सुख समुद्र के समान हैं । इस तरह इनमें बड़ाभारी अन्तर है। परन्तु अज्ञानी प्राणी ऐसा नहीं समझता है ॥ २३॥
इसी अर्थ को दार्टान्तिकरूपमें घटाते हुए उपदेश देते हैं
'कुसग्गमेत्ता इमे कामा' इत्यादि। __ अन्वयार्थ-इस कर्म भूमि में (आउए संनिरुद्धम्मि-आयूषि संनिरुद्ध) मनुष्यभवसंबंधी आयु अत्यल्प है-पल्योपम आदि प्रमाण नहीं है, જેમ માની લે છે. આ જ રીતે બાલ-અજ્ઞાની જીવ ચક્રવતી આદિ મનુષ્યના સુખને શ્રેષ્ઠ માની લે છે. જાણે કે આવું સુખ ક્યાંય નહિ મળે. વાસ્તવમાં વિચાર કરવામાં આવે તે મનુષ્યપર્યાય સંબંધી જેટલાં પણ સુખ છે તે સઘળાં ડાભના છોડ ઉપર ચૂંટેલા જળબિંદુ જેવાં અલ્પ છે અને દેવપર્યાય સંબંધી સુખ તે સમુદ્રના જેવાં વિસ્તૃત છે. આ રીતે મનુષ્યભવ અને દેવભવનાં સુખે વચ્ચે ઘણો જ ફેર છે. પરંતુ અજ્ઞાની જીવને એ વાત સમજાતી નથી. જે ૨૩
આ અર્થને રાષ્ટ્રતિક રૂપમાં ઘટાવીને ઉપદેશ કહેવામાં આવે છે– "कुसग्गमेत्ता इमे कामा" त्याहि.
भ-क्या-20 भभूमिमा आउए संनिरुद्धम्मि-आयुषि सनिरुद्ध મનુષ્યભવ સંબંધીનું આયુષ્ય અતિ અલ્પ છે, પપમ આદિ પ્રમાણે નથી,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨